Connect Gujarat

You Searched For "GEB"

અંકલેશ્વર: વીજ કંપનીની મનમાની, વીજ બિલ ભર્યું હોવા છતા કનેક્શન કાપી નાખ્યુ હોવાના આક્ષેપ

23 March 2024 2:25 PM GMT
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો...

સાબરકાંઠા : જીવંત વીજ તાર તૂટી પડતા ગાયનું મોત, GEBની ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો...

19 July 2023 8:49 AM GMT
સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ અંબિકા નગર વિસ્તારમાં જીઇબીની બેદરકારીના કારણે એક ગાય ઉપર જીવંત તાર તૂટી પડતા મોત નિપજ્યું હતું.

અંકલેશ્વર : વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા, GEB દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું...

21 Feb 2023 9:20 AM GMT
શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ : કસક ઝુપડપટ્ટી વિસ્તારના સ્થાનિકોને વીજ કંપનીએ થમાવ્યું રૂ. 5થી 7 હજારનું વીજબિલ, જુઓ પછી શું થયું..!

30 July 2022 12:43 PM GMT
ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે.

ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત

6 April 2022 10:17 AM GMT
ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ : વીજ કાપ વગર સતત 8 કલાક વીજળી આપવા ખેડૂતોએ કરી DGVCLને ઉગ્ર રજૂઆત...

31 March 2022 7:41 AM GMT
મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદ : 60 વર્ષ જૂની રમણલાલ જોશીની ચાલીને તોડવા AMCની નોટિસ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

20 Jan 2021 11:55 AM GMT
અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા કોઈના કોઈ વિવાદમાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર AMC સામે એક 60 વર્ષ જૂની ચાલીને તોડવાના નિર્ણયને લઇ સવાલો ઉઠી રહ્યા છે....

રાજય સરકારના એક નિર્ણયથી વીજગ્રાહકોના 310 કરોડ રૂપિયા બચશે, વાંચો કેમ ?

5 May 2020 1:02 PM GMT
દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણ્ય લીધો છે જેના કારણે વીજગ્રાહકોના 310 કરોડ રૂપિયાની બચત...

અંકલેશ્વરઃ જુના દીવા ગામે વીજ થાંભલો પડતા વીજકર્મીનું મોત નિપજ્યું

30 July 2018 10:04 AM GMT
જુના દીવા ગામે ભાથીજી મંદિર નજીક લાઈટનો થાંભલો ઉભો કરતી વેળાં સર્જાયી દુર્ઘટનાઅંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત...