Home > Ganesh Idol
You Searched For "Ganesh Idol"
ભગવાન ગણેશ માટે બનાવેલ 21 કિલો વજનના લાડુની હૈદરાબાદમાં રૂ. 24 લાખમાં થઈ હરાજી...
9 Sep 2022 10:55 AM GMTહૈદરાબાદમાં પ્રખ્યાત બાલાપુર ગણપતિ ભગવાનના 21 કિલોના લાડુની હરાજી કરવામાં આવી છે. તેનું વેચાણ 24.60 લાખ રૂપિયામાં રેકોર્ડ છે
બ્લોગ બાય જય વ્યાસ:- ગણેશ મહોત્સવ દેખાદેખી માટેનો દંભ નથી પણ એક તાંતણે બંધાવાનો અવસર છે !
3 Sep 2022 10:32 AM GMTશોભાયાત્રાને "વરઘોડા શબ્દથી પ્રયોજે છે જે ખોટું છે. તમે ગણેશજીને પરણાવા નથી લઈ જતા !
સુરત: ગણેશજીની પ્રતિમાની દુર્દશા! ખાલી કેનાલમાં ભક્તો પ્રતિમા મૂકી ચાલ્યા ગયા
20 Sep 2021 7:36 AM GMTધાર્મિક લાગણી દુભાય એવા દ્રશ્યો, યુવાવાહિનીની ટીમે પ્રતિમાઓનું કેનાલમાં કર્યું વિસર્જન.
સુરત : ડુમસ ઓવરા ખાતે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ, કૃત્રિમ કુંડમાં વિસર્જન ફરજિયાત
18 Sep 2021 12:18 PM GMTસુરતમાં રવિવારે ગણેશ પ્રતિમાઓનું કરાશે વિસર્જન, મહાનગરના 8 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવાયાં.
જામનગર : 16 પ્રકારના મોદક લાડુએ જમાવ્યું શ્રીજીભક્તોમાં આકર્ષણ, જુઓ તમે પણ..
13 Sep 2021 6:41 AM GMTગણેશભક્તો દ્વારા કરાય છે અનેકરીતે ગણેશ ભક્તિ, મીઠાઇ વિક્રેતાએ બનાવ્યા 16 પ્રકારના મોદક લાડુ.
અંકલેશ્વર : નવી દીવી ભાથીજી યુવક મંડળની અનોખી પહેલ, જુઓ કેવી બનાવી અનોખી શ્રીજીની પ્રતિમા..!
11 Sep 2021 10:10 AM GMTઅંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.
સુરત: હીરાના વેપારીએ રૂ.600 કરોડના હીરાના ગણપતિની સ્થાપના કરી
10 Sep 2021 9:32 AM GMTઆજે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે. જેથી રાજ્યભરમાં શ્રદ્ધાળુંઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ગણેશજીની પ્રતિમાં કઈક રીતે બનાવાનો શોખ રાખતા...
અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી
10 Sep 2021 8:49 AM GMTદસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર.
ગણેશ ચતુર્થી: મનોકામના પૂર્ણ કરવાનો શુભ દિવસ, ઘરમાં સ્મૃદ્ધિ માટે આ રીતે કરો ગણેશ પૂજન
9 Sep 2021 7:06 AM GMTગત વર્ષે કોરોના સંકટને કારણે ગણેશ ચતુર્થીની ઉજવણી ઘરમાં ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તેની ધૂમધામ તૈયારીઓ દેખાઈ રહી છે. ગણેશ ચતુર્થીનો...
અમદાવાદ: ગણેશોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું; 4 ફૂટની માટીની જ પ્રતિમા રાખી શકાશે
7 Sep 2021 12:45 PM GMTગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકર માટે પણ પોલીસની લેવી પડશે મંજૂરી.
ભરૂચ : શ્રીજીભક્તોને માટીની ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવા બંગાળી સમાજની અપીલ
7 Sep 2021 12:40 PM GMTબંગાળી મૂર્તિકારો દ્વારા માટીની શ્રીજી પ્રતિમાઓને આખરી ઓપ, શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું જ સ્થાપન કરે તેવી અપીલ.
અંકલેશ્વર : શ્રીજીની પ્રતિમાઓના વેચાણમાં મંદીનો માહોલ, બંગાળી મૂર્તિકારોનો ધંધો પડી ભાંગ્યો..!
7 Sep 2021 10:28 AM GMTગણપતિ પ્રતિમાઓના વેચાણ માટે મૂર્તિકારોએ નાખ્યા તંબુ, બજારમાં મંદીનો માહોલ જામતા બંગાળી મૂર્તિકારોને હાલાકી.