Connect Gujarat

You Searched For "#Governor"

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરી તીખી તકરાર, વાંચો શું છે મામલો

28 Feb 2024 7:38 AM GMT
દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરીથી તીખી તકરાર જોવા મળી રહી છે. જાણકારી મુજબ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસીને હાલમાં અટકાવી દીધી...

પાટણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથેના સંવાદમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું

26 Feb 2024 6:29 AM GMT
પાટણમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ કરી તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ હતુ

RJD-JDU ગઠબંધનમાં તણાવ !નીતીશ આજે રાજ્યપાલને મળશે,મીટિંગ બપોરે 3:30 વાગ્યે થઈ શકે છે

26 Jan 2024 6:10 AM GMT
બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો દાવો, CMએ મને મારવા લોકો મોકલ્યા

12 Dec 2023 6:32 AM GMT
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમરેલી : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો...

16 Nov 2023 8:09 AM GMT
દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

અમદાવાદ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ, 'જ્ઞાન જ્યોતિ પર્વ'માં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

9 Oct 2023 9:27 AM GMT
ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત...

25 April 2023 12:04 PM GMT
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું ખેડૂતોને વિશેષ માર્ગદર્શન...

14 March 2023 10:27 AM GMT
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં 13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ

12 Feb 2023 7:01 AM GMT
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વીકારી લીધું છે.

રાજ્યપાલે ધર્મપત્ની પત્ની સાથે કરી ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સાફ-સફાઈ, વિદ્યાર્થીઓને શ્રમદાન કરવા આહ્વાન

20 Dec 2022 7:49 AM GMT
ગુજરાત રાજ્યપાલ અને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત તેમના ધર્મપત્ની અને લેડી ગવર્નર દર્શના દેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

ગાંધીનગર: રાજ્યપાલના હસ્તે ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું પ્રસ્થાન, 75 બાઇકચાલકો 18 હજાર કી.મી.નું કાપશે અંતર

21 Nov 2022 7:12 AM GMT
ગાંધીનગર ખાતેથી ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

ગુજરાત વિદ્યાપીઠ બદલશે ઇતિહાસ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનશે નવા કુલપતિ...

12 Oct 2022 10:59 AM GMT
ગુજરાત વિદ્યાપીઠને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસની આ સૌથી મોટી વાત કહી શકાય તેમ છે.