Connect Gujarat

You Searched For "Guidance"

ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો જનજાગૃતિ કાર્યકમ, ગરમીથી રાહત મેળવવા-સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે તબીબોએ આપ્યું માર્ગદર્શન.

24 April 2024 1:07 PM GMT
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે CPR અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ અપાય

16 Feb 2024 11:28 AM GMT
આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે,

ભરૂચ : ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાય, સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું...

15 Feb 2024 8:24 AM GMT
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ : તા. 1 જાન્યુ.એ 18 વર્ષીય થનાર નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને મતદાન નોંધણી અંગે માર્ગદર્શન અપાયું...

4 Dec 2023 9:54 AM GMT
શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો હતો.

પાટણ : રાધનપુર તાલુકા-જિલ્લા કક્ષાનો “કુષિ મેળો” યોજાયો, ખેડૂતોને અપાયું વિસ્તૃત માર્ગદર્શન...

4 Nov 2023 11:22 AM GMT
તેમજ જિલ્લા કક્ષાનો કુષિ મેળો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

અંકલેશ્વર : દિવાળીના તહેવાર ટાણે લોકોને સતર્ક રહેવા GIDC પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું...

28 Oct 2023 12:56 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અંકલેશ્વર : ખરોડ સાર્વજનિક શાળા ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ, બાળકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું...

6 Sep 2023 3:45 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ ખરોડ ગામ સ્થિત સાર્વજનિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ તા. 6...

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે કર્મયોગીઓ-સેવકો સાથે કર્યો સંવાદ,કામગીરી અંગે આપ્યું માર્ગદર્શન

3 Feb 2023 7:24 AM GMT
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્મયોગીઓ-સેવકો વર્ગ-૪ સાથે પોતાના નિવાસ સ્થાને સંવાદ કર્યો હતો અને તેઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું

ભરૂચ : પારુલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોનું ટીચર એવોર્ડથી સન્માન કરાયું, નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન અપાયું...

11 Jan 2023 3:36 PM GMT
હોટેલ રિજેન્ટા ખાતે ટીચર એવોર્ડ અંતર્ગત કાર્યક્રમ યોજાયોપારુલ યુનિવર્સિટી દ્વારા ટીચર એવોર્ડથી શિક્ષકોનું સન્માનસેમિનારમાં નવી શિક્ષણ નીતિ અંગે પણ...

જામનગર : કેપિટલ માર્કેટ વિષય પર ICAI દ્વારા સેમિનાર યોજાયો, CA પ્રેકટિશનર્સને માર્ગદર્શન અપાયું

5 Dec 2022 12:05 PM GMT
જામનગરની ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2 દિવસીય કેપિટલ માર્કેટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ : વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, નોડલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યું માર્ગદર્શન

23 Sep 2022 1:33 PM GMT
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૭૩–ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળના નિયુક્ત નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી...

ભરૂચ: એમિટી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને E-FIR અંગે માર્ગદર્શન અપાયું, વડોદરા રેન્જના IG એમ.એસ. ભરાડા રહ્યા ઉપસ્થિત

4 Aug 2022 9:33 AM GMT
ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ એમીતી સ્કૂલ ખાતે ઇ-એફ.આઈ.આર. અંગે માર્ગદર્શ્ન આપતા સેમિનારનું આયોજન કરવાં આવ્યું હતું.