Connect Gujarat

You Searched For "Har Har Mahadev"

ભરૂચ : મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, ઠેર ઠેર શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

8 March 2024 10:48 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર...

“શિવોહમ” : મહાશિવરાત્રિ નિમિત્તે ભરૂચ-અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા...

8 March 2024 8:30 AM GMT
જળાભિષેક, દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

રાજકોટના ગોંડલ નજીક દાળિયા ગામ અને શાપરવાડી નદીના કિનારે આવેલુ છે સ્વયંભુ દાળેશ્વર મહાદેવ મંદિર,વાંચો શું છે મહત્વ

10 Sep 2023 2:52 AM GMT
ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

28 Aug 2023 6:08 AM GMT
આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

જુનાગઢ: જગ વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ, હર હર મહાદેવનો સંભળાયો નાદ

22 Aug 2023 7:25 AM GMT
શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી,હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો

21 Aug 2023 12:30 PM GMT
ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો

સાબરકાંઠા : હર હર મહાદેવના નાદથી કિશનગઢનું શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું...

31 July 2023 11:30 AM GMT
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કિશનગઢ ગામ સ્થિત શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર-ચંડી તીર્થ ધામ સહિતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા...

ભરૂચ : આમોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

18 Feb 2023 11:40 AM GMT
બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું

જુનાગઢ : ગિરનારની તળેટીએ ભવનાથ મંદિરે ઉમટ્યા શિવભક્તો, શિવજીના દર્શન સાથે લીધી ભાંગની પ્રસાદી

18 Feb 2023 10:34 AM GMT
માત્ર શિવરાત્રી જ નહીં, પરંતુ 365 દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે

ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!

18 Feb 2023 9:25 AM GMT
નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...

18 Feb 2023 8:35 AM GMT
7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..

જુનાગઢ : “હર હર મહાદેવ”ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ

15 Feb 2023 1:14 PM GMT
ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો