Connect Gujarat

You Searched For "heavy vehicles"

અંકલેશ્વરથી SOUને જોડતા માર્ગ પર દઢાલ નજીક બ્રિજ ભારે વાહનો માટે બંધ, કોંગીજનોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ..!

18 March 2024 2:54 PM GMT
અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગદઢાલ નજીક બ્રિજ 6 મહિનામાં ભારે વાહનો માટે બંધકોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાબ્રિજની...

“પ્રવેશ નિષેધ” : ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારદાર વાહનો માટે વધુ 3 માસ પ્રતિબંધ...

7 Feb 2024 8:40 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે.

ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ

7 Feb 2024 6:58 AM GMT
શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

ભરૂચ:નર્મદા મૈયાબ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ,તંત્ર દ્વારા બહાર પાડવામા આવ્યુ જાહેરનામુ

5 Nov 2023 10:34 AM GMT
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા.

ભરૂચ: નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધની માંગ,યૂથ કોંગ્રેસ દ્વારા યોજાયુ પ્રદર્શન

28 Jun 2023 7:50 AM GMT
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર: શહેરી વિસ્તારમાં દિવસ દરમ્યાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ

8 Jan 2023 8:24 AM GMT
ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે.

ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત...

29 Jun 2022 9:18 AM GMT
નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી સ્થાનિકોમાં રોષ

ભરૂચ: નર્મદામૈયા બ્રીજ પર આજથી ભારે વાહનો માટે પ્રતિબંધની અમલવારી, જોકે અનેક ભારે વાહનો દોડતા જોવા મળ્યા

26 May 2022 8:35 AM GMT
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજનો એસ.ટી.બસ સહિતના ભારે વાહનો નહીં કરી શકે ઉપયોગ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

21 May 2022 10:14 AM GMT
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.

સુરેન્દ્રનગર : લીંબડી-સાયલા હાઇવે પર ભારદારી વાહનોમાંથી લોખંડના સળીયા ચોરતી ગેંગ ઝડપાય

4 Oct 2021 5:07 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા નેશનલ હાઇવે પર મોરવાડ ગામના પાટીયા નજીક આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી લોખંડના સળીયા ચોરતી ગેંગના સાગરીતો પોલીસના હાથે...