Connect Gujarat

You Searched For "helicopter crash"

નેપાળમાં ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, 5 લોકોના મૃતદેહ મળી આવ્યા...

11 July 2023 8:56 AM GMT
મંગળવારે ગુમ થયેલા એક ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરનો કાટમાળ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પાસે મળી આવ્યો છે.

દેશમાં વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલના દુર્ગમ અને ગાઢ જંગલોની વચ્ચે લશ્કરનું ચિતા હેલિકોપ્ટર થયું ક્રેશ

16 March 2023 9:13 AM GMT
હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 પૈકી ભાવનગરની 3 દીકરીઓના મોત, શોકમગ્ન બન્યું ભાવનગર...

18 Oct 2022 12:20 PM GMT
ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત

18 Oct 2022 7:22 AM GMT
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

CDS બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, આ કારણે બની હતી દુર્ઘટના..

14 Jan 2022 3:23 PM GMT
ઘાટીમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું.

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ આવ્યું બહાર ! વાંચો રિપોર્ટમાં શું આશંકા વ્યક્ત કરાય

2 Jan 2022 9:41 AM GMT
સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે.

હેલીકોપ્ટર ક્રેશ: દુર્ઘટનામાં બચી ગયેલ એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન

15 Dec 2021 7:50 AM GMT
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત 72 કલાક બાદ પણ નાજુક

12 Dec 2021 5:04 AM GMT
હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત 72 કલાક બાદ પણ નાજુક છે.

ભાવનગર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલ સૈનિકોને બી.એમ.કોમર્સના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

11 Dec 2021 10:36 AM GMT
વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

અંકલેશ્વર : સનાતન ઇન્ટરનેશનલ એકેડમીએ દેશના પ્રથમ CDF સહિત અન્ય જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ...

11 Dec 2021 8:06 AM GMT
કુન્નુરમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને મધૂલિકા રાવત સહિત 11 સૈનિકોનું નિધન થયું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના...

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતના નિધનથી લોકો સ્તબ્ધ, નિષ્પક્ષ તપાસની જરુરઃ સુબ્રમણ્યમ સ્વામી

11 Dec 2021 7:34 AM GMT
સીડીએસ બિપિન રાવતના નિધન પર ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

CDS જનરલ બિપિન રાવતનો આતંકવાદીઓમાં હતો ડર, મ્યાનમાર સ્ટ્રાઈકને દેશ ક્યારેય નહીં ભૂલે

9 Dec 2021 6:31 AM GMT
સીડીસી જનરલ બિપિન રાવતને દેશ ક્યારેય નહીં ભૂલે. જ્યારે પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની વાત આવે છે