Home > Industries
You Searched For "Industries"
અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...
26 Jun 2023 11:07 AM GMTઅંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે
અંકલેશ્વર: GIDCમાં ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર માટે અપાયો આકરો પાણી કાપ જુઓ શું છે કારણ
26 Dec 2022 12:10 PM GMTએશિયાની સૌથી મોટી ઓદ્યોગીક વસાહત અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં પાણી કાપ લાગુ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનો ડંકો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની આગેકૂચ...
16 Jun 2022 10:15 AM GMTતાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર, દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો (ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત અવ્વલ રહ્યું છે.
ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત
6 April 2022 10:17 AM GMTખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
22 March 2022 11:57 AM GMTભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે.
અંકલેશ્વર : પ્રદુષિત પાણીના નિકાલ માટે 470 કરોડ રૂપિયાની ફાળવણીથી ઉદ્યોગકારો ખુશખુશાલ
4 March 2022 12:44 PM GMTગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી...
ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ?
26 Feb 2022 11:32 AM GMTભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો પ્રશ્નો ઉભો થયો છે
જામનગર : ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી
3 Aug 2021 6:35 AM GMTચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી, ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભાનું આયોજન.
અંકલેશ્વર: NCTએ ઉદ્યોગોનું એફલૂઅન્ટ લેવાનું બંધ કરતા સતત ઉત્પાદન કરતા એકમોને અસર!
28 July 2021 3:17 PM GMTઅંકલેશ્વરના ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણી સાથે ચોમાસામાં વરસાદી પાણી પણ વધી જાય છે. ખાડીઓમાં વધતા પાણી અને કંપનીઓમાંથી નીકળતા એફલુઅન્ટને અંકલેશ્વર...
અંકલેશ્વર : કોરોનાના કારણે “રાવણ”નું દહન નહી થાય, પણ ઉદ્યોગો કરશે અનોખા રાવણનું દહન
25 Oct 2020 8:32 AM GMTએશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં ઉદ્યોગકારોએ એક એવો સંકલ્પ લીધો છે કે જેનાથી લાખો લોકોને પ્રદુષણમાંથી મુકિત મળશે. આ વર્ષે કોરોના...
અમદાવાદ : ઉદ્યોગો માટે રાજય સરકારે પાથરી લાલ જાજમ, નવા નિયમો લાગુ કરાયાં
7 Aug 2020 12:55 PM GMTગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ઉદ્યોગ નિતિની જાહેરાત કરી છે. આ પોલિસીમાં અન્ય રાજ્યો તેમજ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી...