Connect Gujarat

You Searched For "jagannath yatra"

અમદાવાદ: 146મી રથયાત્રાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

20 Jun 2023 3:25 AM GMT
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

ભરૂચ : ઇસ્કોન મંદિર-GIDC દ્વારા યોજાશે ભવ્ય રથયાત્રા મહોત્સવ, દર્શન-પ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ...

18 Jun 2023 10:12 AM GMT
જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નીકળી ભગવાન રણછોડરાયજીની 250મી રથયાત્રા...

1 July 2022 11:12 AM GMT
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી "નગરચર્યા"

1 July 2022 10:19 AM GMT
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬...

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ રથયાત્રાઓનું C.M.ડેશબોર્ડના માધ્યમથી નિરીક્ષણ કર્યું

1 July 2022 9:01 AM GMT
આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે

અમદાવાદ: રથયાત્રામાં અખાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર, બાળકો સહિત વૃદ્ધોએ પણ કરતબ રજૂ કર્યા

1 July 2022 7:26 AM GMT
રથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે

નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ

1 July 2022 4:17 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન...

કોણ કરશે રથયાત્રામાં પહિંદ વિધિ, શું તૂટશે વર્ષોની પરંપરા..?

30 Jun 2022 7:17 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરખભેર જગન્નાથ ભક્તોને દર્શન આપવા 1 જુલાઈએ નીકળવાના છે

અમદાવાદ : રાજ્યમાં યોજાનાર 180 રથયાત્રાઓ માટે પોલીસ સજ્જ, CCTV સૌથી મોટું "કવચ"

27 Jun 2022 12:58 PM GMT
સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહીત કુલ 180 નાની મોટી રથયાત્રાઓ નીકળે છે. પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાત રાજ્યના આમદાવાદમાં નીકળે છે,

ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,તૈયારીઓ શરૂ કરાય

27 Jun 2022 10:46 AM GMT
ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાનો એક અલગ જ ઇતિહાસ,પુરજોશમાં મલખમની તૈયારીઓ શરૂ..

19 Jun 2022 10:42 AM GMT
દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે,

ભાવનગર : ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, નગરયાત્રા માટે વસ્ત્રો તૈયાર કરાયા

17 Jun 2022 6:30 AM GMT
ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે.