Home > Jain Samaj
You Searched For "Jain Samaj"
ભરૂચ:આમોદની બે જૈન દીકરીઓ સંસારની મોહમાયા ત્યજી સંયમનો માર્ગ અપનાવતા વર્ષીદાન શોભાયાત્રા નિકળી
10 Dec 2023 11:38 AM GMTબે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું
ભરૂચ : જૈનાચાર્ય પૂ. વિક્રમસૂરીશ્વરજી મહારાજની 37મી પુણ્યતિથિ, શ્રીમાળી પોળ-જિનાલય ખાતે ભક્તો ઉમટ્યા
13 Nov 2023 10:43 AM GMTજૈનાચાર્ય ભરૂચ તીર્થોદ્ધારક પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજીએ સમસ્ત દેશોમાં ભ્રમણ કરી નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની આહલેક જગાવી હતી.
અંકલેશ્વર : જૈન સમાજ દ્વારા GIDC વિસ્તારમાં યોજાય ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા...
21 Sep 2023 10:38 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર : જોરાવરનગર સ્થાનકવાસી જૈન સમાજ ટ્રસ્ટમાં ગેરરીતીના આક્ષેપ સાથે જૈન સમાજનું તંત્રને આવેદન
26 July 2023 12:04 PM GMTસુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે
ભરૂચ:જૈન આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજશય સુરીશ્વરજી મહારાજની પધરામણી
25 Jun 2023 8:30 AM GMTજૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા જૈન મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી
ભરૂચ : મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન
4 April 2023 9:05 AM GMTભરૂચમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા
ભગવાન મહાવીરની આજે જન્મ જયંતિ, જુઓ કોણ હતા ભગવાન મહાવીર
4 April 2023 6:05 AM GMTજૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 ઈસ પૂર્વે બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો.
અમદાવાદ: જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
3 April 2023 8:48 AM GMTઅમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ: જૈન સમાજ દ્વારા શત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજાય,સરકાર પાસે કરી આ માંગ
1 Jan 2023 9:58 AM GMTઅમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
જામનગર: શેત્રુંજય પર્વત પર આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડ, જૈન સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયુ
23 Dec 2022 11:54 AM GMTપાલિતાણામાં જૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના સામે આવી હતી
અમદાવાદ: શાંતિપ્રિય ગણાતો જૈન સમાજ આંદોલનના માર્ગે, જુઓ શું છે કારણ
23 Dec 2022 8:00 AM GMTએક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે.
યાત્રાધામ પાલિતાણામાં તોડફોડનાં પડઘા સુરેન્દ્રનગરમાં રોષે ભરાયેલ જૈન સમાજે કાઢી વિશાળ રેલી
20 Dec 2022 2:55 PM GMTગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું...