Connect Gujarat

You Searched For "Jay Shree Ram"

વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા, PM મોદીની અધ્યક્ષતામાં યોજાય અભિષેક પૂજા..!

22 Jan 2024 9:36 AM GMT
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.

રાજપીપળા : ઉત્તરાયણનાં બીજા દિવસે જય શ્રીરામનાં નારાઑથી આકાશ ગુંજી ઉઠ્યું

15 Jan 2024 9:16 AM GMT
આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.

ભરૂચ : અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા ગણેશ ટાઉનશીપ આવી પહોચતા રામભક્તો દ્વારા સ્વાગત કરાયું...

7 Jan 2024 10:55 AM GMT
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

વડોદરાના રામભક્તે બનાવી પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી, અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં કરાશે પ્રજ્જ્વલિત

30 Dec 2023 12:05 PM GMT
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે

પ્રભાસ-કૃતિ સેનનનું આદિપુરુષનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, મનુષ્યમાંથી ભગવાન બનવાની અદ્ભુત વાર્તા..!

10 May 2023 3:58 AM GMT
ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષનું સ્ટીમી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી આજે અયોધ્યા પધારશે

23 Oct 2022 8:28 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે.

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે રામકથાનું આયોજન,કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં કરાવી રહ્યા છે રસપાન

15 Sep 2022 7:06 AM GMT
હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે પિતૃઓના સ્મર્ણાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા...

ભરૂચ : સીમરથા ગામે ભગવાન શ્રીરામજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન

18 April 2022 10:45 AM GMT
આમોદ તાલુકાના સીમરથા ગામે વિવિધ ધાર્મિક વિધિ સાથે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામજીની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો...

પાકિસ્તાનમાં લાગ્યા જયશ્રી રામના નારા, વાંચો શું છે મામલો

9 Aug 2021 11:43 AM GMT
પાકિસ્તાનમાં આવેલ રહીમ યાર ખાન વિસ્તારમાં થોડા દિવસો પહેલા મંદિરમાં તોડફોડ થઈ હતી. ત્યારબાદથી અહીયા હિન્દૂ સમાજમાં રોષનો માહોલ ફેલાયો છે. જેને...