Connect Gujarat

You Searched For "Lata Mangeshkar"

પીએમ મોદીએ યાદ કર્યા, અયોધ્યામાં એક ચોકનું નામ લતા મંગેશકર રાખવા પર ખુશી વ્યક્ત કરી.!

28 Sep 2022 6:44 AM GMT
આજે ભારત રત્ન લતા મંગેશકરની 93મી જન્મજયંતિ છે. પીએમ મોદીએ લતા દીદીને ખાસ રીતે યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મને ઘણું યાદ છે

'ખઝાના ફેસ્ટિવલ' લતા મંગેશકરને સમર્પિત કરાશે, કેન્સરના દર્દીઓ માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ

21 July 2022 5:09 AM GMT
છેલ્લા 21 વર્ષથી ગઝલ ગાયક પંકજ ઉધાસ 'ખઝાના ગઝલ કા ફેસ્ટિવલ' દ્વારા થેલેસેમિક બાળકો અને કેન્સરના દર્દીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું પ્રશંસનીય કાર્ય કરી...

લતા મંગેશકરના નામે અયોધ્યામાં ક્રોસરોડને નામ અપાશે, જાણો વધુ..

9 May 2022 6:28 AM GMT
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ભારત રત્ન લતા મંગેશકરના નામે એક ક્રોસરોડ હશે.લતા મંગેશકરનું આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું

PM મોદીને અપાશે પહેલો 'લતા મંગેશકર ઍવોર્ડ',વાંચો કોણે કરી જાહેરાત

12 April 2022 11:02 AM GMT
લતા મંગેશકરના સન્માન અને તેમની યાદમાં આ વર્ષથી પુરસ્કાર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

અંકલેશ્વર : સુરોના સમ્રાટોને શ્રધ્ધાજલિ આપવા 70 કીમીની સાયકલ રાઇડ

25 Feb 2022 11:34 AM GMT
જાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે.

નાશિક બાદ લતા મંગેશકરની અસ્થિઓ મુંબઈમાં વહાવવામાં આવી, જાણો કેમ?

14 Feb 2022 6:42 AM GMT
લતા મંગેશકરના નિધનને 1 અઠવાડિયું થઈ ગયું છે. તેમની વિદાયથી દરેક લોકો હજુ પણ આઘાતમાં છે.

સલમાન ખાને લતા મંગેશકરને આપી વિશેષ શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું- 'લગ જા ગલે કી ફિર...'

13 Feb 2022 5:33 AM GMT
લતા મંગેશકરના અવસાન પછી પણ ચાહકો હજુ પણ આ દુઃખદ સમાચારમાંથી બહાર આવી શક્યા નથી.

રાષ્ટ્રપતિ કોવિંદે મુંબઈમાં દરબાર હોલનું કર્યું ઉદ્ઘાટન, લતા મંગેશકરને કર્યા યાદ

11 Feb 2022 11:19 AM GMT
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુંબઈમાં રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદ્ઘાટન કર્યું.

નાશિકના પવિત્ર રામકુંડમાં લતા મંગેશકરની અસ્થિઓનું વિસર્જન, ભાઈ હૃદયનાથે આપી મુખાગ્નિ

10 Feb 2022 8:58 AM GMT
દિવંગત ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરના પરિવારજનોએ ગુરુવારે સવારે ગોદાવરી નદીના કિનારે પવિત્ર રામકુંડમાં તેમની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું.

કેન્દ્ર સરકાર ભારત રત્ન લતા મંગેશકરની યાદમાં વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડશે, કેન્દ્રીય સંચાર મંત્રીએ આપી માહિતી

8 Feb 2022 2:27 PM GMT
ભારત રત્ન લતા મંગેશકરનું 92 વર્ષની વયે રવિવારે અવસાન થયું. દેશની કેન્દ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યસભામાં લતા દીદીને અપાય શ્રદ્ધાંજલિ, વેંકૈયા નાયડુએ વાંચ્યો શોક સંદેશ...

7 Feb 2022 7:51 AM GMT
રાજ્યસભામાં સુપ્રસિદ્ધ ગાયિકા અને ગૃહના ભૂતપૂર્વ સભ્ય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ રાજ્યમાં આગામી 15 દિવસ સુધી લતા મંગેશકરનાં ગીતો વગાડવામાં આવશે, મુખ્યમંત્રીએ આ રીતે વ્યક્ત કર્યો શોક

7 Feb 2022 7:25 AM GMT
ભારતનો અવાજ લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.