Connect Gujarat

You Searched For "Lord Jagannath"

અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

20 Jun 2023 8:26 AM GMT
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અમદાવાદ: 146મી રથયાત્રાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

20 Jun 2023 3:25 AM GMT
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.

19 Jun 2023 9:42 AM GMT
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.

ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં, તૈયારીઓને અંતિમ ઓપ...

18 Jun 2023 11:20 AM GMT
આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં...

16 Jun 2023 11:45 AM GMT
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો...

4 Jun 2023 10:17 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પૂર્વે યોજાય ભવ્ય જળયાત્રા, ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...

4 Jun 2023 7:39 AM GMT
અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું કરવામાં આવ્યુ આયોજન

2 Jun 2023 10:10 AM GMT
અંકલેશ્વર શહેરમાં ૨૦મી જુનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ એ ડીવીઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં, તમામ રૂટ પર ફ્લેગ માર્ચ યોજાય...

24 May 2023 7:13 AM GMT
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી...

અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ !

5 Jan 2023 10:04 AM GMT
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે

નવા વર્ષના ઉત્સાહ સાથે સ્વાગત પુરીમાં રેતી પર ભગવાન જગન્નાથની 15 ફૂટ લાંબી મૂર્તિ બનાવી

1 Jan 2023 7:52 AM GMT
નવા વર્ષના આગમન પર દેશભરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી "નગરચર્યા"

1 July 2022 10:19 AM GMT
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬...