Connect Gujarat

You Searched For "Mahatma Gandhi"

મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં...

30 Jan 2024 5:07 AM GMT
ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર PM નરેન્દ્ર મોદીએ દિલ્હી રાજઘાટ ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

2 Oct 2023 3:02 AM GMT
ગાંધી જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સોમવારે (2 ઓક્ટોબર) દેશમાં ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે બંને...

મહાત્મા ગાંધીના પૌત્રનું 89 વર્ષની વયે કોલ્હાપુરમાં નિધન

2 May 2023 7:11 AM GMT
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. વાત જાણે એમ છે

નવસારી : આઝાદીની ઉજવણી અને મહાત્મા ગાંધીની યાદમાં યોજાયો ગાંધી મેળો...

17 March 2023 10:15 AM GMT
ગુજરાત એ ગાંધીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, તેમાં પણ નવસારી જીલ્લાને આઝાદીનો સાક્ષી માનવામાં આવે છે.

ભરૂચ : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે કારેલી ગામે યોજાય રક્તદાન શિબિર...

30 Jan 2023 11:14 AM GMT
જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન...

મહાત્મા ગાંધી: PM મોદી બાપુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા રાજઘાટ, રક્ષા મંત્રી પણ સાથે જોવા મળ્યા

30 Jan 2023 6:50 AM GMT
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સંજય દત્તે 'મુન્નાભાઈ' સ્ટાઈલમાં મહાત્મા ગાંધીને યાદ કર્યા, એક ખાસ વીડિયો કર્યો શેર.!

2 Oct 2022 11:20 AM GMT
દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા.

2 Oct 2022 8:29 AM GMT
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

2 Oct 2022 4:27 AM GMT
આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ...

રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદી રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી

30 Jan 2022 7:57 AM GMT
સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 74મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે.

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે 'મન કી બાત', 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

23 Jan 2022 5:24 AM GMT
પીએમ મોદી આ મહિનાની 30મીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં રાષ્ટ્રને સંબોધિત કરશે.

થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ

31 Dec 2021 12:42 PM GMT
કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ