Connect Gujarat

You Searched For "Mataji"

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન

9 April 2024 3:28 AM GMT
ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે,...

સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગરના પગથિયા પર દોડી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરાય

28 March 2024 7:47 AM GMT
સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી

બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ...

30 Oct 2023 9:26 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,

ગીર સોમનાથ: બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે ગરબે ઘૂમી માતાજીની કરવામાં આવી આરાધના

23 Oct 2023 7:33 AM GMT
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા

નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની કરો પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે

23 Oct 2023 5:09 AM GMT
નવરાત્રિમાં નવ દિવસ જગત માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. જેમાં મહાઅષ્ટમી અને મહાનવમીનું વિશેષ મહત્વ છે. મહાનવમીએ નવરાત્રિ પૂર્ણ થઈ જશે. છેલ્લા...

ભરૂચ: કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉજવણી,માતાજીની કરવામાં આવે છે આરાધના

22 Oct 2023 11:26 AM GMT
વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે

અંકલેશ્વર : પારંપરિક વેશભૂષાથી સજ્જ નવી દિવી ગામના ઘેરૈયાઓની માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા…

21 Oct 2023 11:57 AM GMT
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર..

21 Oct 2023 11:00 AM GMT
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે

નવરાત્રીના સાતમા નોરતે કાલરાત્રિ માતાની કરો પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

21 Oct 2023 5:33 AM GMT
નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય...

નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાની કરો પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

19 Oct 2023 5:37 AM GMT
ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું વિધાન છે. દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં, માતાએ...

નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની પુજા કરો, જાણો માતાજીની પુજા વિધિ અને માંને ધરવામાં આવતા ભોગ વિષે.....

17 Oct 2023 5:08 AM GMT
નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને...

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

16 Oct 2023 7:51 AM GMT
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.