Connect Gujarat

You Searched For "morari bapu"

મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું તલગાજરડા ખાતે સફળ સમાપન

9 Aug 2023 6:17 AM GMT
12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું.

અમરેલી : ઝર ગામના મુસ્લિમ પરિવારમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અનેરી આસ્થા, કર્યું રામજી મંદિરનું ભવ્ય નિર્માણ…

10 May 2023 12:52 PM GMT
રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે.

સોમનાથ તીર્થના શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે,મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન

19 Feb 2023 10:59 AM GMT
સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.

અમરેલી : નવસારી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકો પ્રત્યે મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો...

1 Jan 2023 12:58 PM GMT
અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત...

વલસાડ : મોરારી બાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શરદ વ્યાસને "વ્યાસ એવૉર્ડ" અર્પણ કરાયો

6 Aug 2022 3:22 PM GMT
પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવતજી તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે...

ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

29 Oct 2021 12:54 PM GMT
રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી

ભાવનગર : મોરારીબાપુ પર હુમલાનો વકરી રહેલો વિવાદ, સમાધાનના પ્રયાસો જારી

21 Jun 2020 10:20 AM GMT
જાણીતા કથાકાર મોરારીબાપુ પર દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરેલાં હુમલાના પ્રયાસની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. બાપુ પર હુમલાના...

સોનગઢ:ચિમકુવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ

15 Jan 2020 11:08 AM GMT
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સામાજીક, શૈક્ષણિક,સાંસ્કૃતિકસેવાકીય યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકને વિશ્વ વંદનિય પ્રખર રામાયણીપૂ.મોરારીબાપુના વરદ્...