Connect Gujarat

You Searched For "MorbiBridgeCollapse"

મોરબી દુર્ઘટના: હાઈકોર્ટે ઓરેવાના MD જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

22 Feb 2023 8:41 AM GMT
ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી

મોરબી "દુર્ઘટના" : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આપ્યા આ નિર્દેશ, વાંચો વધુ...

21 Nov 2022 11:41 AM GMT
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે.

ભરૂચ: મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે ભોલાવ વિસ્તારમાં યોજાય શોકસભા,જન પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

2 Nov 2022 8:00 AM GMT
મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે

અમદાવાદ: મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા

2 Nov 2022 7:31 AM GMT
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

2 Nov 2022 6:56 AM GMT
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં ...

મોરબી દુર્ઘટના : હાઈલેવલ બેઠકમાં PM મોદીએ કહ્યું "વિસ્તૃત તપાસ થવી જરૂરી"

1 Nov 2022 1:24 PM GMT
PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી

મોરબી દુર્ઘટના મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, જાહેર હિતની થઈ અરજી...

1 Nov 2022 7:07 AM GMT
મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં થયા અનેક લોકો મોત, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ

મોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ...

31 Oct 2022 5:13 PM GMT
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી

મોરબીની ગોઝારી ઘટના, એક જ ઘરમાં આવી 7 અર્થી, દ્રશ્યો નિહાળી કાળજુ કંપી ઉઠશે

31 Oct 2022 2:28 PM GMT
મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા

વડાપ્રધાન મોદી થયા ભાવુક, કહ્યું- મેં મારા જીવનમાં આવું દર્દ ભાગ્યે જ અનુભવ્યું છે

31 Oct 2022 7:38 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક...

મોરબી દુર્ઘટના: ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત

31 Oct 2022 6:06 AM GMT
મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.