Connect Gujarat

You Searched For "Museum"

ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર ફેંકાયો સૂપ, મ્યુઝિયમમાં મચી અંધાધૂંધી…

29 Jan 2024 3:13 AM GMT
ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર 2 વિરોધીઓએ સૂપ ફેંક્યો હતો. ભૂતકાળમાં ઘણી વખત મોનાલિસાની પેઇન્ટિંગને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા...

જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું

1 May 2023 10:36 AM GMT
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું

અમદાવાદ: “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,જુઓ શું છે વિશેષતા

12 Jan 2023 10:09 AM GMT
CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ...

વડોદરા : જગમશહૂર બરોડા મ્યુઝિયમમાં ટિકિટના દર રૂ. 10થી વધારી રૂ. 100 યથાવત, સહેલાણીઓમાં નારાજગી…

1 Jun 2022 10:42 AM GMT
વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ

જામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ, 2 હજારથી વધુ લોકો દર મહિને સંગ્રહાલયની મુલાકાતે

18 May 2022 12:55 PM GMT
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..

વડોદરા : દંત ચિકિત્સકો દ્વારા સ્વખર્ચે દંત સંગ્રહાલય તૈયાર કરાયું, દરવર્ષે 20 હજારથી વધુ લોકો કરે છે મુલાકાત

10 May 2022 7:48 AM GMT
દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.

વડોદરા: તંત્રની જાળવણીના અભાવે મ્યુઝિયમ ઓફ ટ્રી મૃતપાય અવસ્થામાં

29 April 2022 8:32 AM GMT
વડોદરાના વડસર સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડમાં વિવાદને પગલે તેને હાઇવે પર ખસેડી ખાલી થયેલ જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું હતું.

વડોદરા : વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતું હેરિટેજ રેલ્વે મ્યુઝિયમ પ્રજા માટે ખુલ્લુ મુકાયું

18 April 2022 9:27 AM GMT
વર્લ્ડ હેરિટેજ-ડેની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરાના હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને પ્રજા માટે DRM અમિત ગુપ્તાના હસ્તે...

ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગરમાં જમીન માટે ખર્ચાશે

7 April 2022 6:33 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકાર વડનગરમાં...

કચ્છ : ભુજના મ્યુઝિયમમાં વર્ષો જૂના શિલાલેખોને સ્થાન,જાણો તેની પાછળનો ઇતિહાસ

30 Jan 2022 9:45 AM GMT
ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.