Home > Museum
You Searched For "Museum"
ફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર ફેંકાયો સૂપ, મ્યુઝિયમમાં મચી અંધાધૂંધી…
29 Jan 2024 3:13 AM GMTફ્રાન્સમાં મોનાલિસાની પેઇન્ટિંગ પર 2 વિરોધીઓએ સૂપ ફેંક્યો હતો. ભૂતકાળમાં ઘણી વખત મોનાલિસાની પેઇન્ટિંગને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા...
જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું
1 May 2023 10:36 AM GMTગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
અમદાવાદ: “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,જુઓ શું છે વિશેષતા
12 Jan 2023 10:09 AM GMTCM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ...
વડોદરા : જગમશહૂર બરોડા મ્યુઝિયમમાં ટિકિટના દર રૂ. 10થી વધારી રૂ. 100 યથાવત, સહેલાણીઓમાં નારાજગી…
1 Jun 2022 10:42 AM GMTવિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ
જામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ, 2 હજારથી વધુ લોકો દર મહિને સંગ્રહાલયની મુલાકાતે
18 May 2022 12:55 PM GMTઆંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..
વડોદરા : દંત ચિકિત્સકો દ્વારા સ્વખર્ચે દંત સંગ્રહાલય તૈયાર કરાયું, દરવર્ષે 20 હજારથી વધુ લોકો કરે છે મુલાકાત
10 May 2022 7:48 AM GMTદંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.
વડોદરા: તંત્રની જાળવણીના અભાવે મ્યુઝિયમ ઓફ ટ્રી મૃતપાય અવસ્થામાં
29 April 2022 8:32 AM GMTવડોદરાના વડસર સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડમાં વિવાદને પગલે તેને હાઇવે પર ખસેડી ખાલી થયેલ જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું હતું.
વડોદરા : વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતું હેરિટેજ રેલ્વે મ્યુઝિયમ પ્રજા માટે ખુલ્લુ મુકાયું
18 April 2022 9:27 AM GMTવર્લ્ડ હેરિટેજ-ડેની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરાના હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને પ્રજા માટે DRM અમિત ગુપ્તાના હસ્તે...
ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગરમાં જમીન માટે ખર્ચાશે
7 April 2022 6:33 AM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકાર વડનગરમાં...
કચ્છ : ભુજના મ્યુઝિયમમાં વર્ષો જૂના શિલાલેખોને સ્થાન,જાણો તેની પાછળનો ઇતિહાસ
30 Jan 2022 9:45 AM GMTભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.