Connect Gujarat

You Searched For "#nadiad"

નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હૃદય કંપાવનારા દ્રશ્ય, ટેન્કર અને કારની ટક્કરમાં 10નાં મોત

17 April 2024 12:49 PM GMT
વડોદરા તરફથી આવતી કાર ટેન્કરની પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત, કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે

28 Feb 2024 9:44 AM GMT
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે.

નડિયાદમાં ચાઇનીઝ દોરીએ 25 વર્ષીય યુવતિનો લીધો ભોગ

8 Jan 2024 3:19 PM GMT
ચાઇનીઝ દોરીના વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં વેચાઇ રહી છે. પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરીને અમુક ચાઇનીઝ દોરીનો જથ્તો ઝડપીને સંતોષ માની રહી છે. ...

દાહોદ : બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે નડિયાદના મામા-ભાણેજની પોલીસે કરી ધરપકડ...

4 Dec 2023 8:24 AM GMT
રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો,નડિયાદના યુવાન પર ફાયરીંગ થતા ગંભીર રીતે ઘાયલ

5 Nov 2023 4:19 AM GMT
ભારતીયો પર વિદેશમાં હુમલાની ઘટના સમયાંતરે આવતી રહે છે. અમેરિકામાં ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર...

ખેડા : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નડિયાદના વિવિધ ગામમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય

30 Oct 2023 3:35 PM GMT
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન...

નડિયાદના પ્રખર સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર....

11 Oct 2023 7:54 AM GMT
નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી...

અંકલેશ્વર : ભાટવાડમાંથી ચોરી થયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની પોલીસે કરી ધરપકડ...

19 Aug 2023 9:43 AM GMT
શહેરના ભાટવાડમાંથી ચોરાયેલા બકરા સાથે નડિયાદના 3 ઈસમની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા : મિશન અમૃત સરોવર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હેતુ નડિયાદ ખાતે સેમીનાર યોજાયો...

23 May 2023 12:15 PM GMT
ખેડા જિલ્લા નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવર અંગે નડિયાદ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી

19 April 2023 11:05 AM GMT
કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો

અંકલેશ્વર : નડિયાદથી કાર લઈને બકરાં ચોરી કરવા આવેલ ટોળકીના 4 સાગરીતોની LCBએ કરી ધરપકડ…

24 Feb 2023 3:34 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકને જાણે બકરાં ચોરોએ ગઢ બનાવી લીધો હોય તેમ તાજેતરમાં વટવાની ટોળકી ઝડપાયા બાદ હવે કારમાં 6 બકરાંઓને ચોરી જતી નડિયાદની...

ખેડા : ડો. આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો...

6 Jan 2023 2:48 PM GMT
ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં ડો. આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો