Home > Narayana Vidyavihar
You Searched For "Narayana Vidyavihar"
ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…
16 Dec 2023 12:22 PM GMTશહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ: નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલ સંકલ્પ પત્ર SPને અર્પણ કરાયા
18 Oct 2023 11:28 AM GMTભરૂચની નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પ પત્રોનું જિલ્લા પોલીસ વડાને અર્પણ કરાયા હતા.
ભરૂચ: નારાયણ વિદ્યાવિહારમાં મૈત્રી સ્નેહમિલન સમારોહનું આયોજન,શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર રહ્યા ઉપસ્થિત
5 Aug 2023 10:26 AM GMTનારાયણ વિદ્યાવિહાર શાળાની રજત જયંતી ઉજવણી પ્રસંગે શાળાનાં પ્રગતિક્રમમાં જેમનું જેમનું યોગદાન રહયું હતુ
ભરૂચ : સાંઇ શિંજીની એકેડમી દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે કથ્થક નૃત્ય-પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો
27 Aug 2022 10:48 AM GMTભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે સાંઇ શિંજીની એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ કલચરલ દ્વારા કથ્થક નૃત્ય અને પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન