Connect Gujarat

You Searched For "Narmada Maiya"

ભરૂચ: ઝાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે નર્મદા મૈયાની સવા લાખ દિવડાથી મહાઆરતી કરવામાં આવી

16 Feb 2024 4:10 PM GMT
દુગ્ધાભિષેક, મહાઆરતી, પૂજન-અર્ચન, ચૂંદડી અર્પણ, સવાલાખ દિવડા અને આતશબાજી સાથે નર્મદે હરનો નાદ ગુજયો.ભરૂચમાં જીવનદાયીની નર્મદા નદીની જન્મજ્યંતી ખૂબ જ...

અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય

16 Feb 2024 12:41 PM GMT
પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,

ભરૂચ : પરિક્રમાવાસી સંત દાદા ગુરુનું આધ્યત્મિક પ્રવચન યોજાયું, નીલકંઠેશ્વર ઓવારે નર્મદા મૈયાની આરતી કરાય...

30 Dec 2023 11:27 AM GMT
ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોચ્યા હતા

વડોદરા : માંગરોળમાં નર્મદા મૈયાની વિશેષ અર્ચના, 1,100 ફુટ લાંબી ચુંદડી કરાઇ અર્પણ

7 Feb 2022 11:30 AM GMT
સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..

નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

31 Dec 2021 6:56 AM GMT
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજથી એ.બી.સી.સર્કલ સુધીના માર્ગનું રૂ.4 કરોડના ખર્ચે થશે સમારકામ

15 Oct 2021 9:59 AM GMT
ભરૂચ શહેરમાંથી પસાર થતાં જૂના નેશનલ હાઇવે નં. 8 પર શરૂ થનાર રીસરફેસીંગની કામગીરીનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં...