Connect Gujarat

You Searched For "NarmadaRiver"

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ, માછીમારો બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ..

6 Oct 2023 2:17 PM GMT
નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ

ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય

6 Oct 2023 8:14 AM GMT
સરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે

અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

28 Sep 2023 9:56 AM GMT
આ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો ગોલ્ડન બ્રીજ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં...

વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...

17 Sep 2023 6:38 AM GMT
વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ભરૂચ:આજે દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે પાવન સલીલા માં નર્મદાનું પૂજન કરી માછીમારીની સિઝનનો કરાયો પ્રારંભ

29 Jun 2023 9:15 AM GMT
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો

અજાણ્યા મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવ્યા, ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીમાંથી

18 March 2023 4:47 PM GMT
કેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી

ભરૂચ: ઉત્તરાખંડના જોશી મઠ જેવુ સંકટ ઝઘડીયામાં,અનેક ઘરોમાં પડી તિરાડ તો મંદિરો નદીમાં ગરકાવ થવાની સ્થિતિમાં

31 Jan 2023 9:55 AM GMT
આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે...

સુરત: રેકોર્ડ બ્રેક સમયમાં નર્મદા પરિક્રમા કરનાર 3 પરિક્રમાવાસીઓનું કરાયું અભિવાદન

14 Jan 2023 10:36 AM GMT
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો

જામનગર : સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરની આવક થતાં કૃષિમંત્રીએ વધામણાં કર્યા...

6 Sep 2022 10:09 AM GMT
જામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 20 દરવાજા સહિત કુલ વધુ 3 દરવાજા ખોલીને અંદાજે 1 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાયો...

14 Aug 2022 1:54 PM GMT
ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.

ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...

12 Aug 2022 1:24 PM GMT
સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા

ભરૂચ : કનેકટ ગુજરાતે રેતી માફિયાઓને કર્યા બેનકાબ

4 March 2022 2:29 PM GMT
નર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી છે. રેતીની લીઝોમાંથી રોજની હજારો ટ્રકોની અવરજવર રહેતી હોય છે. ભરૂચ જિલ્લાના શુકલતીર્થથી વડોદરાના ફતેપુરા...