Home > NarmadaRiver
You Searched For "NarmadaRiver"
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ, માછીમારો બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ..
6 Oct 2023 2:17 PM GMTનર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ
ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય
6 Oct 2023 8:14 AM GMTસરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે
અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
28 Sep 2023 9:56 AM GMTઆ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો ગોલ્ડન બ્રીજ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં...
વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...
17 Sep 2023 6:38 AM GMTવડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ભરૂચ:આજે દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે પાવન સલીલા માં નર્મદાનું પૂજન કરી માછીમારીની સિઝનનો કરાયો પ્રારંભ
29 Jun 2023 9:15 AM GMTમાછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
અજાણ્યા મહિલા અને પુરુષના મૃતદેહ મળી આવ્યા, ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીમાંથી
18 March 2023 4:47 PM GMTકેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી
ભરૂચ: ઉત્તરાખંડના જોશી મઠ જેવુ સંકટ ઝઘડીયામાં,અનેક ઘરોમાં પડી તિરાડ તો મંદિરો નદીમાં ગરકાવ થવાની સ્થિતિમાં
31 Jan 2023 9:55 AM GMTઆડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે...
સુરત: રેકોર્ડ બ્રેક સમયમાં નર્મદા પરિક્રમા કરનાર 3 પરિક્રમાવાસીઓનું કરાયું અભિવાદન
14 Jan 2023 10:36 AM GMTત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો
જામનગર : સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરની આવક થતાં કૃષિમંત્રીએ વધામણાં કર્યા...
6 Sep 2022 10:09 AM GMTજામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે
નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 20 દરવાજા સહિત કુલ વધુ 3 દરવાજા ખોલીને અંદાજે 1 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાયો...
14 Aug 2022 1:54 PM GMTઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.
ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...
12 Aug 2022 1:24 PM GMTસરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા
ભરૂચ : કનેકટ ગુજરાતે રેતી માફિયાઓને કર્યા બેનકાબ
4 March 2022 2:29 PM GMTનર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી છે. રેતીની લીઝોમાંથી રોજની હજારો ટ્રકોની અવરજવર રહેતી હોય છે. ભરૂચ જિલ્લાના શુકલતીર્થથી વડોદરાના ફતેપુરા...