Connect Gujarat

You Searched For "Navratri"

સાબુદાણાની ખીર ઉપવાસ માટે છે ખાસ, આ સરળ રીતથી તેને તૈયાર કરો.

14 April 2024 6:34 AM GMT
નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાઓ આ ફરાળી ભેળ, તો દિવસભર રહેશે એનર્જી...

12 April 2024 6:33 AM GMT
નવરાત્રી દરમિયાન ઉપવાસનું ઘણું મહત્વ છે.

વડોદરા: ગરબા મહોત્સવમાં દિવ્યાંગો મનમૂકીને ગરબા રમ્યા,દિવ્યાંગ કમાએ આકર્ષણ જમાવ્યું

27 Oct 2023 6:11 AM GMT
વડોદરામાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દિવ્યાંગો મનમૂકીને ગરબે ઘૂમયા હતા.

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

23 Oct 2023 12:12 PM GMT
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

ભરૂચ:નારાયણ બાપુના આશ્રમ ખાતે નવરાત્રી નિમિતે વિષ્ણુયાગ હવન પૂજાનું આયોજન કરાયુ

23 Oct 2023 11:11 AM GMT
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર: 151 કુવારીકાઓએ માં આદ્યશક્તિનું સ્વરૂપ ધારણ કર્યું,ગરબા રમી માતાજીની કરી આરાધના

23 Oct 2023 8:22 AM GMT
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.

ગીર સોમનાથ: બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે ગરબે ઘૂમી માતાજીની કરવામાં આવી આરાધના

23 Oct 2023 7:33 AM GMT
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા

નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

22 Oct 2023 11:12 AM GMT
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

કચ્છ :માતાનામઢમાં બે વખત પત્રિવિધિ યોજાઈ, ભુજના આશાપુરા મંદિરમાં પત્રી વિધિ પૂર્ણ

22 Oct 2023 10:38 AM GMT
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર

22 Oct 2023 10:12 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.

શું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો...

22 Oct 2023 10:02 AM GMT
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે

નર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

22 Oct 2023 9:49 AM GMT
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.