Connect Gujarat

You Searched For "padyatra"

અમદાવાદ : અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે કોંગ્રેસે યોજી “હાથ સે હાથ જોડો” પદયાત્રા...

13 March 2023 12:35 PM GMT
અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજાથી પાલડી રાજીવ ગાંધી ભવન સુધી હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન...

અમદાવાદ : અદાણી-BJP વિરુદ્ધ નવરંગપુરાથી ગાંધી આશ્રમ સુધી AAP દ્વારા યોજાય પદયાત્રા...

12 Feb 2023 1:40 PM GMT
અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.

રાહુલ ગાંધીએ પોચકટ્ટેથી 33મા દિવસે પદયાત્રાની શરૂઆત કરી, મોટી સંખ્યામાં કાર્યકરો સામેલ

10 Oct 2022 4:42 AM GMT
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 33મો દિવસ છે. તમિલનાડુથી શરૂ થયેલી યાત્રા હવે કર્ણાટક પહોંચી છે.

સાબરકાંઠા: અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન,મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે પદયાત્રી

6 Sep 2022 8:36 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે

અંકલેશ્વર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માઈ ભક્તો રવાના થયા

28 Aug 2022 9:36 AM GMT
અંકલેશ્વરના જુના દીવા અને મુલદ ગામના ૧૫૦ જેટલા માઈ ભક્તોનો સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે જવા રવાના થયા છે

જામનગર : ચૈત્ર નવરાત્રી નિમિત્તે માટેલ પદયાત્રામાં 52 ગજની ધ્વજા સાથે 2 હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાયા

7 April 2022 9:53 AM GMT
માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે

ભરૂચ : આમોદ શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવાથી અંબાજી જવા થયો રવાના

8 Nov 2021 5:40 AM GMT
શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ તાલુકાના બુવાથી અંબાજી પદયાત્રાનું આયોજન

વિરપુર : ખેડૂતો વિવિધ મુદ્દે 260 કિમી પદયાત્રા પર નીકળ્યા

17 Nov 2020 11:43 AM GMT
ધરતિપુત્ર કિસાન ટ્રસ્ટની આગેવાનીમાં ખેડુતો રાજકોટ જિલ્લાના વિરપુરથી ગાંધીનગર પદયાત્રા કરીને રાજ્યપાલને આવેદનપત્ર દેવા માટે નીકળ્યા છે.ધરતિપુત્ર કિસાન...

ભાવનગર: ગાંધી પદયાત્રા હવે બની "વિચારયાત્રા"

17 Jan 2020 8:12 AM GMT
ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધીપહોંચી : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા “નવી પેઢી ગાંધી મૂલ્યોને જાણે અને સાચા અર્થમાં સમજે તે...