Home > Parikrama
You Searched For "Parikrama"
ભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ
23 March 2024 11:47 AM GMTભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ: આજે નર્મદા જયંતિ, જુઓ પરિક્રમાવાસીઓએ કેમ જવુ પડે છે હાંસોટના વમલેશ્વર ગામ
28 Jan 2023 10:42 AM GMTહાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
જુનાગઢ : વિધિવત રીતે શરૂ થતી "લીલી પરિક્રમા"ના પ્રારંભ પહેલા જ લાખો યાત્રાળુ ઉમટ્યા, પરિક્રમાનો મુખ્ય દ્વાર ખોલાયો.
3 Nov 2022 9:06 AM GMTજુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.
જુનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, મનપા અને વન વિભાગ સજ્જ...
30 Oct 2022 9:30 AM GMTગરવા ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનપા તંત્ર તેમજ વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી...
જૂનાગઢ : ગિરનારના સાધુ સંતો અને શ્રધાળુઓ દ્વારા દૂધધારા પરિક્રમા શરૂ, જાણો તેની પાછળનો ઇતિહાસ
24 Jun 2022 12:01 PM GMTગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે જયારે વરસાદની ખેંચ થાય છે
બનાસકાંઠા : અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે
12 Feb 2022 7:09 AM GMTબનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ...
ભરૂચ: 800 નર્મદા પરિક્રમાવાસીઓની વ્હારે આવ્યા કલેકટર ડો. તુષાર સુમેરા
11 Dec 2021 12:28 PM GMTપરિક્રમાવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા માટે ગાદલાં, મંડપ, પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી
જુનાગઢ: શ્રદ્ધાળુઓ સામે વહીવટી તંત્ર ઝૂક્યું, જય ગીરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો કરાવ્યો પ્રારંભ
15 Nov 2021 7:37 AM GMTગિરનારની લીલી પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.