Connect Gujarat

You Searched For "Pooja"

વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ થઈ પૂજા

1 Feb 2024 3:41 AM GMT
વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ પૂજા થઈ રહી છે. ગુરુવાર (1 ફેબ્રુઆરી) સવારે, લોકો પૂજા માટે ભોંયરામાં પહોંચ્યા. બુધવારે (31...

મેક્સિકોને તેનું પ્રથમ ભગવાન રામ મંદિર મળ્યું, અમેરિકન પૂજારીએ કરી પૂજા..!

22 Jan 2024 11:21 AM GMT
મેક્સિકોને રવિવારે અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' (અભિષેક) સમારોહના અવસરે તેનું પહેલું ભગવાન રામ મંદિર મળ્યું.

નવરાત્રી વિશેષ: અંકલેશ્વરમાં આ સમાજના લોકો છેલ્લા 100 વર્ષથી માતાજીનાં પ્રતિકરૂપે શ્રી ફળની કરે છે સ્થાપના,જુઓ શું છે મહત્વ

27 Sep 2022 6:15 AM GMT
નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે...

ભરૂચ : જન્માષ્ટમી પર્વે નર્મદા મૈયા બે કાંઠે વહેતી થતાં વેજલપુરના માછી સમાજે કર્યા દુગ્ધાભિષેક...

19 Aug 2022 10:10 AM GMT
જન્માષ્ટમી પર્વે નર્મદા નદી થઈ બે કાંઠે વહેતી, વેજલપુરના માછી સમાજ દ્વારા દુગ્ધાભિષેક સાથે કરી વિશેષ પૂજા

રાંધણ છઠ્ઠ બુધવારે અને ગુરુવારે શીતળા સાતમ,વાંચો શું છે આ દિવસનું મહત્વ

17 Aug 2022 5:53 AM GMT
આજ બુધવાર અને 17 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ અને ગુરુવાર, 18 ઓગસ્ટના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે.

રાજુલાના વડ ગામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા

2 May 2022 5:59 AM GMT
કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ શરૂ થયા છે આ વર્ષો જૂની પરંપરા ક્ષત્રિયો જાળવી રાખી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડા...

ભરૂચ: ઝઘડિયા ખાતે વિશ્વકર્મા જયંતીની પંચાલ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઇ

14 Feb 2022 12:38 PM GMT
આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ઝઘડીયા ખાતે કરવામાં આવી, ભગવાન વિશ્વકર્મા વાહનો અને શસ્ત્રો તેમજ હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોના સ્થાપક પણ ગણાય છે.

જાણો, મા લક્ષ્મીની ઉત્પત્તિ સાથે જોડાયેલી ધાર્મિક કથા

11 Feb 2022 6:48 AM GMT
શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે.

સોમનાથ : મકરસંક્રાતિએ સોમનાથ મહાદેવનો કરાયો અભિષેક, સુર્યપુજા છે ફળદાયી

14 Jan 2022 12:05 PM GMT
પ્રભાસક્ષેત્રમાં આવેલાં છે અનેક સુર્ય મંદિર, મકરસંક્રાંતિના દિવસે સોમનાથમાં વિશેષ પુજા

ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી

15 Oct 2021 1:03 PM GMT
ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન...

નોરતાનાં ત્રીજા દિવસે કરો માઁ ચંદ્રઘંટાની આરાધના

9 Oct 2021 6:04 AM GMT
નવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે.