Connect Gujarat

You Searched For "#public"

મોદી સરકારની જનતાને મોટી ભેટ, આજથી પેટ્રોલ ડીઝલ થયું આટલું સસ્તું

15 March 2024 5:02 AM GMT
લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...

અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો

9 March 2024 11:12 AM GMT
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

23 Jan 2024 4:27 AM GMT
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન...

અંકલેશ્વર : સારંગપુરના ડે.સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ કેસ દાખલ..!

11 Jan 2024 7:32 AM GMT
સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, આ જગ્યાએ ગજવશે જંગી જનસભા

26 Dec 2023 4:53 PM GMT
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક...

અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

15 Dec 2023 9:45 AM GMT
યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે

રાજકોટ: છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી પાડ્યા

12 Dec 2023 4:34 AM GMT
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂપિયા...

સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

11 Nov 2023 8:54 AM GMT
સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે

સુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર

28 Jun 2023 8:33 AM GMT
આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ...

2 Jun 2023 12:33 PM GMT
શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં અશાંતધારાનો કડક અમલ કરાવવાની માંગ, હનુમાન ચાલીસાનું કરાયુ પઠન

16 Feb 2023 8:07 AM GMT
હિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ હોવા છતાં વિસ્તારનાં લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ રોડ શો બાદ સરસપુરમાં જંગી જનસભા સંબોધી

2 Dec 2022 3:34 PM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે લોકો મોટી...