Home > Public
You Searched For "#public"
મોદી સરકારની જનતાને મોટી ભેટ, આજથી પેટ્રોલ ડીઝલ થયું આટલું સસ્તું
15 March 2024 5:02 AM GMTલોકસભા ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...
અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો
9 March 2024 11:12 AM GMTCM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અયોધ્યા: રામ મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવાયુ,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા
23 Jan 2024 4:27 AM GMTઅયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન...
અંકલેશ્વર : સારંગપુરના ડે.સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ કેસ દાખલ..!
11 Jan 2024 7:32 AM GMTસારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, આ જગ્યાએ ગજવશે જંગી જનસભા
26 Dec 2023 4:53 PM GMTઆમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક...
અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
15 Dec 2023 9:45 AM GMTયાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે
રાજકોટ: છેલ્લા સાત વર્ષમાં મનપાએ 9,239 નાગરિકોને સીસીટીવીના માધ્યમથી જાહેરમાં પિચકારી મારતા ઝડપી પાડ્યા
12 Dec 2023 4:34 AM GMTરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ઉપર જતા જાહેરમાં થૂંકનારાઓને રૂપિયા...
સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!
11 Nov 2023 8:54 AM GMTસુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે
સુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર
28 Jun 2023 8:33 AM GMTઆખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ...
2 Jun 2023 12:33 PM GMTશહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં અશાંતધારાનો કડક અમલ કરાવવાની માંગ, હનુમાન ચાલીસાનું કરાયુ પઠન
16 Feb 2023 8:07 AM GMTહિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ હોવા છતાં વિસ્તારનાં લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ રોડ શો બાદ સરસપુરમાં જંગી જનસભા સંબોધી
2 Dec 2022 3:34 PM GMTગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે લોકો મોટી...