Connect Gujarat

You Searched For "Punjab CM"

ભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત

27 Feb 2023 6:30 AM GMT
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા

ભરૂચ : પંજાબના CM ભગવંત માને નેત્રંગમાં કર્યો AAPનો ચૂંટણી પ્રચાર, ભવ્ય રોડ-શો યોજાયો...

24 Nov 2022 8:50 AM GMT
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.

અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને મેળવી ગાંધી આશ્રમની માહિતી, જુઓ કોમ્યુનિકેટર સાથેની ખાસ વાતચીત...

2 April 2022 11:23 AM GMT
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શપથ લીધા. રાહુલ ગાંધી ન પહોંચી શક્યા

20 Sep 2021 7:42 AM GMT
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ બીએલ પુરોહિત દ્વારા તેમને CM પદના શપથ અપાવવામાં આવ્યા હતા. ચન્નીની...

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામું

18 Sep 2021 12:39 PM GMT
પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે...

ભાજપની રાહે કોંગ્રેસ: શું પંજાબના કેપ્ટન બદલાશે !

18 Sep 2021 7:49 AM GMT
પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ખુરશી જોખમમાં હોવાનું જણાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,...

પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

5 Aug 2021 6:26 AM GMT
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકારના પદથી રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ,...