Connect Gujarat

You Searched For "Purushottam Rupala"

નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય?

16 April 2024 3:07 AM GMT
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.

ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન...

8 April 2024 9:36 AM GMT
સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે,

પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ, અમરેલી અને જુનાગઢમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું...

4 April 2024 12:34 PM GMT
જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે,

વડોદરા : પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ, સમાજના આગેવાનોનું કલેક્ટર કચેરીએ આવેદન

2 April 2024 9:06 AM GMT
પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે

સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ

1 April 2024 6:55 AM GMT
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે

અમરેલી-ખીજડિયા બ્રોડગેજ રેલ્વે લાઇનનું PM મોદીએ કર્યું ઈ-ખાતમુહૂર્ત, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત...

12 March 2024 11:16 AM GMT
ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું

અમરેલી : વિદ્યાસભા સંકુલ ખાતે સ્કૂલ ઓફ એક્સીલન્સનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું...

25 Dec 2023 12:21 PM GMT
શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું

અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ...

4 Dec 2023 12:34 PM GMT
ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી

વડોદરા: કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરાયો વિકસિત ભારત સંકલ્પ રથનો પ્રારંભ

30 Nov 2023 9:27 AM GMT
મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રિમંત્રી પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી: સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈકર્મીઓને સન્માનીત કરાયા,કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

12 Nov 2023 7:26 AM GMT
સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો હતો

કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં યોજાય મત્સ્ય પરિષદ...

14 Sep 2023 12:58 PM GMT
ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારોને રોજગારી આપતો સૌથી મોટો રોજગારીનો સ્ત્રોત છે,