Connect Gujarat

You Searched For "RIP"

અનિલ કપૂરની ફિલ્મ “તાલ” ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન, કેન્સરથી પીડિત હતી ભૈરવી...

13 Oct 2023 8:08 AM GMT
ભૈરવીએ ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર તાલમાં જાનકીનું પાત્ર ભજવ્યું હતું અને તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી

અરવલ્લી : ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત, 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મળ્યું મોત....

16 July 2023 10:59 AM GMT
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી...

દિગ્ગજ અભિનેતાનું રવીન્દ્ર મહાજાનીનું નિધન, મરાઠી સિનેમાના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા....

15 July 2023 8:15 AM GMT
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે.

જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક...

25 Aug 2022 7:17 AM GMT
હેપ્પી ભાવસારનું ફેફસાના કેન્સરના કારણે મોડી રાત્રે નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું

ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરનું નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર...

6 Feb 2022 4:37 AM GMT
ભારતરત્ન ગાયિકા 92 વર્ષીય લતા મંગેશકરની તબિયત અત્યંત નાજુક હોવાથી તેઓને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભાવનગર : કલાજગતમાં ચિરંજીવ યોગદાન આપનાર નાટ્યકર્મી વિનોદ અમલાણીનું અવસાન, મિત્રવર્તુળમાં શોકની લાગણી

12 Oct 2021 10:20 AM GMT
ભાવનગરના જાણીતા નાટયકર્મી લેખક-દિગ્દર્શક વિનોદ અમલાણીનું અવસાન મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી

'ધ વાયર' સ્ટાર માઇકલ વિલિયમનું નિધન, ન્યૂયોર્ક સ્થિત ઘરમાંથી મળી ડેડબોડી

7 Sep 2021 12:57 PM GMT
અમેરિકન એક્ટર માઇકલ કે વિલિયમ્સ, જેણે સુપર હિટ સીરીઝ 'ધ વાયર'માં ઉમર લિટિલની ભૂમિકા અદા કરી હતી. ન્યૂયોર્ક શહેર સ્થિત તેનાં એપાર્ટમેન્ટમાં મૃત મળી...

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા

3 Aug 2021 11:20 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ...

વડોદરા : હરિધામ સોખડામાં હરિભકતોનું મહેરામણ, શિસ્તબધ્ધ રીતે આપી રહયાં છે શ્રધ્ધાંજલિ

29 July 2021 12:39 PM GMT
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.

વડોદરા : હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હરિભકતો સોખડાની વાટે, બે કીમી લાંબી કતાર લાગી

28 July 2021 12:08 PM GMT
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, 88 વર્ષની જૈફ વયે સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.

વડોદરા: સંત હરિપ્રસાદ અનંતની વાટે, તારીખ 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર

27 July 2021 10:56 AM GMT
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.

ભરૂચ: સોખડાના હરિપ્રસાદ સ્વામીનું નિધન, ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન

27 July 2021 7:43 AM GMT
સ્વામી હરિપ્રસાદનું નિધન, ભક્તો ઘેરા શોકમાં ગરકાવ. ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન.