Connect Gujarat

You Searched For "Raghavji Patel"

સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે વૈશ્વિક મંચ બની : રાઘવજી પટેલ

23 Dec 2023 10:02 AM GMT
દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે,

ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

29 Nov 2023 11:32 AM GMT
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.

સોલાર પાવર થકી પાક રક્ષણ માટે યોજનાની સહાયમાં વધારો સોલાર ફેન્સિંગનો વર્ષે ૩૩ હજાર ખેડૂતોને મળશે લાભ

29 Sep 2023 12:27 PM GMT
સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી

ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

7 Sep 2023 10:01 AM GMT
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.

જુનાગઢ: ભારે વરસાદના કારણે થયેલ તારાજી બાબતે પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક

7 Aug 2023 6:29 AM GMT
જૂનાગઢ શહેરમાં થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાય હતી

ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા : કૃષિમંત્રી રાઘવજી પટેલ

29 April 2023 8:39 AM GMT
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.

જામનગર: કૃષિપ્રધાન રાઘવજીની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, 35 નિવૃત્ત શિક્ષકોનું કરવામાં આવ્યુ સન્માન

8 April 2023 9:14 AM GMT
જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ગાંધીનગર : લમ્પી વાયરસ નિયંત્રણ કરવા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી, ૮ લાખથી વધુ પશુઓનું રસીકરણ શરૂ..

2 Aug 2022 6:38 AM GMT
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે લમ્પી વાયરસના નિયંત્રણ અંગે જામનગર મનપાના તંત્ર સાથે બેઠક યોજી, બે પશુ એમ્બ્યુલન્સની પણ ફાળવણી કરી

30 July 2022 9:27 AM GMT
એનિમલ હેલ્પલાઈન ઉપરાંત જામનગર મહાનગર પાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...

6 Jun 2022 10:31 AM GMT
જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, જમીન રિ-સર્વે હવે ડિસેમ્બર 2022 સુધી કરાવી શકાશે

7 May 2022 10:22 AM GMT
ગુજરાતમાં જમીન રી સર્વે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી.

ભરૂચ:આમોદના સરભાણ ગામે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ પ્રધાનના હસ્તે લોકાર્પણ

4 April 2022 11:42 AM GMT
આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં...