Connect Gujarat

You Searched For "Rajendra Trivedi"

સુરેન્દ્રનગર: લીબડી ખાતે પરશુરામધામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

12 Sep 2022 7:37 AM GMT
સુરેન્દ્રનગરના લીબડી ખાતે પરશુરામ ધામના પ્રવેશદ્વારનું ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરા : કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નું સમાપન કરાયું

6 Jun 2022 2:27 PM GMT
ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

વડોદરા: 8માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત

14 May 2022 8:37 AM GMT
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, જમીન રિ-સર્વે હવે ડિસેમ્બર 2022 સુધી કરાવી શકાશે

7 May 2022 10:22 AM GMT
ગુજરાતમાં જમીન રી સર્વે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં...

17 Jan 2022 11:17 AM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર: કોરોના સહાય માટે નહિ ખાવા પડે ધક્કા; સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું

4 Dec 2021 8:08 AM GMT
કોરોનાને કારણે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે.

ભરૂચ: જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ

25 Nov 2021 11:34 AM GMT
કાયદામંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ભગવાન રામના સમયથી ચેરીટીનો અભિગમ ચાલ્યો આવે છે.

વડોદરા : કાયદામંત્રીના "કડક" સુર, ફુટપાથ પર લારી ઉભી રાખવી કોઇનો અધિકાર નથી

12 Nov 2021 11:41 AM GMT
મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર પુરાવ્યો છે

વડોદરા : સુરતના ચુકાદાથી ન્યાયતંત્ર પ્રતિ વિશ્વાસ વધ્યો છે : કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

12 Nov 2021 11:24 AM GMT
દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે

અમદાવાદ: કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કઠલાલથી જન આશીર્વાદ યાત્રાને કરાવી પ્રસ્થાન

30 Sep 2021 11:04 AM GMT
ભાજપની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત, સરકારી યોજનાની જાણકારી આપશે યાત્રા

રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની સરકારના પ્રવકતા તરીકે નિમણૂક

22 Sep 2021 11:04 AM GMT
નવ નિયુક્ત ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા...

ગાંધીનગર: મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સાંભળ્યો કાર્યભાર; ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત

20 Sep 2021 7:14 AM GMT
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો, પ્રદીપસિંહ જાડેજા પણ રહ્યા ખાસ ઉપસ્થિત.