Connect Gujarat

You Searched For "Rajput Samaj"

નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય?

16 April 2024 3:07 AM GMT
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.

“રૂપાલા હટાઓ, સ્વમાન બચાઓ” : ભરૂચ-નર્મદા સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું

13 April 2024 1:48 PM GMT
રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.

વડોદરા: માંજલપુર ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ટીકીટ રદ્દ કરવાની માંગ

13 April 2024 6:13 AM GMT
માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી,ભવ્ય બાઇક રેલીનું આયોજન

22 May 2023 8:20 AM GMT
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું

ભરૂચ: શૌર્ય સાથે શક્તિની અનોખી રીતે કરવામાં આવી આરાધના, રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન

2 Oct 2022 6:34 AM GMT
રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા

અમદાવાદ : રાજપૂત કરણી સેનાની બેઠક મળી, પડતર માંગોને લઈને ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ચીમકી

15 Sep 2022 10:19 AM GMT
રાજપૂત સમાજ દ્વારા પડતર માંગોને લઈને વિરોધ, રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે યોજી બેઠક

નર્મદા : તલવાર-સાફાની પૂજા વિધિ કરી ખાંડા સાથે દીકરીને સાસરે વળાવી, જુઓ રાજપૂત સમાજની અનોખી પરંપરા.

12 Dec 2021 8:40 AM GMT
વર્ષો પહેલા રાજા રજવાડાઓના રાજ વખતે વેલ અને ખાંડુ પ્રથા ચાલતી હતી. આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી.

નર્મદા : રાજપૂત સમાજે તલવાર આરતી દ્વારા કરી માઁ શક્તિની અનોખી આરાધના...

12 Oct 2021 6:03 AM GMT
નવરાત્રી એ માઁ શક્તિની આરાધના કરવાનું અનોખુ પર્વ છે. નવરાત્રીમાં દરેક માઈભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁ અંબાની ઉપાસના કરે છે, ત્યારે નર્મદા જિલ્લાના...

નર્મદા : રાજપીપળામાં છ વર્ષથી ચાલી આવતી પરંપરા રાજપુત સમાજે જાળવી, તમે પણ જુઓ

23 Oct 2020 9:30 AM GMT
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલું હરસિધ્ધિ માતાજીનું મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન તલવાર આરતી માટે જાણીતું છે. આ વર્ષે કોરોના વાયરસના...

ભરૂચ : રાજપુત સમાજના નેતાઓને તોફાનોમાં ખોટા દોષિત ઠેરવ્યાં હોવાની રજુઆત

21 July 2020 12:53 PM GMT
રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ ગોળીબાર અને હિંસાની ઘટનામાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સહિત રાજપુત સમાજના 24 આગેવાનો સામે...