Connect Gujarat

You Searched For "Rathyatra 2022"

ભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા નીકળી ભવ્ય રથયાત્રા...

1 July 2022 12:52 PM GMT
250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રા, ફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

વડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા, હજારો ભક્તો ઉમટ્યા

1 July 2022 12:45 PM GMT
ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળી, વૃંદાવનના રેશમ વાઘા ભગવાન જગન્નાથને પહેરવાયા

ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન

1 July 2022 10:57 AM GMT
ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ: રથયાત્રા દરમ્યાન જમીનથી લઈ આસમાન સુધી પોલીસની ચાંપતી નજર,25 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત

1 July 2022 7:17 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે.

નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ

1 July 2022 4:17 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન...

અમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને, લીધા આશીર્વાદ

30 Jun 2022 2:11 PM GMT
વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો રથ પૂજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ ટાઉન હોલથી પગપાળા કોંગ્રેસના આગેવાનો...

અમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે વિશેષતા

30 Jun 2022 1:10 PM GMT
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી,ભગવાનને આવકારવા ભક્તો આતુર, મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ

ભરૂચ: આવતીકાલે જીલ્લામાં 4 સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,પોલીસનો ચાંપતો બંદોબસ્ત

30 Jun 2022 10:45 AM GMT
આવતીકાલે અષાઢી બીજનો અનેરો અવસર, ભરૂચ શહેરમાં 3 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી આયોજન

અમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ DY.CM.નિતિન પટેલ દ્વારા ભોજન પીરસાયુ

29 Jun 2022 9:06 AM GMT
જગન્નાથ રથયાત્રાની તૈયારી,નેત્રોત્સવ વિધિ થઈ પૂર્ણ, ભંડારાનું કરાયું આયોજન

અંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા

29 Jun 2022 8:24 AM GMT
અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું કડક વાહન ચેકિંગ, હથિયારો સાથે 5 આરોપીની ધરપકડ

અંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું

28 Jun 2022 11:05 AM GMT
આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે

અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા પોલીસ તંત્ર સજ્જ, શાંતિ સમિતિની બેઠક મળી

28 Jun 2022 7:51 AM GMT
ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે