Connect Gujarat

You Searched For "RopeWay"

ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો

9 Jan 2024 8:20 AM GMT
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.

પાવગઢમાં મોટી દુર્ઘટના ટળી..! રોપવે કેબલ ટ્રેક પરથી ઉતરી જતા યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

25 Aug 2023 4:15 PM GMT
જગ પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપ વે...

પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા હવે પગથીયા નહીં ચઢવા પડે, જુઓ તંત્ર દ્વારા શું કરાયુ આયોજન

19 Jan 2023 11:46 AM GMT
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

8 Oct 2022 1:59 PM GMT
જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો

ચોટીલા: 655 પગથિયાં ચડવાને બદલે હવે સીધા જ મા ચામુંડાના દર્શન કરી શકશો, રોપ-વેની મળી મંજૂરી

21 July 2022 9:23 AM GMT
ચોટીલા ખાતે રોપ વે સેવ શરૂ કરવાનો સરકારનો નિર્ણય, એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ

પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે 5 દિવસ રહેશે બંધ, જાણો કારણ..!

14 July 2022 8:48 AM GMT
યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે

ગિરનાર પર્વત પર જવું ક્રિકેટપ્રેમીઓ માટે થશે ફ્રી, ગુજરાત ટાઈટન્સ જીતશે તો રોપ વે દ્વારા મુસાફરી મળશે મફત,જાણો વધુ

28 May 2022 4:56 AM GMT
ગિરનાર રોપ-વે દ્વારા એક યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે.

દેવઘર રોપ વે અકસ્માતમાં ફસાયેલા લોકોને એરફોર્સે જીવનદાન આપ્યું, 40 લોકોને બચાવી લેવાયા,3ના મોત

12 April 2022 10:59 AM GMT
આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકોને એરફોર્સના જવાનોએ નવજીવન આપ્યું છે.

જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી...

19 Dec 2021 3:58 AM GMT
ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી

જુનાગઢ : રોપ-વે સેવાને એક વર્ષ થયું પુર્ણ, અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોએ કરી સફર

24 Oct 2021 11:48 AM GMT
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.

જુનાગઢ : નરસિંહ મહેતાની નગરીની મુલાકાતે રાજયપાલ, ભારે પવનના કારણે રોપ-વેમાં ન બેસી શકયાં

29 July 2021 11:18 AM GMT
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.

જુનાગઢ : ગિરનાર રોપ-વેમાં ખામી સર્જાતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા, જુઓ રોપ-વેના સંચાલકોએ શું કહ્યું..!

23 Dec 2020 11:04 AM GMT
શિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે ટેકનિકલ ખામી સર્જાતા 30 મિનિટથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. જેના કારણે અહી આવતા હજારો પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો...