Connect Gujarat

You Searched For "Saints"

જુનાગઢ : લીલી પરિક્રમા અંગે તંત્રએ મોડી બેઠક બોલાવતા સાધુ-સંતોમાં રોષ, કહ્યું "આ પોલિટિકલ મિટિંગ નથી"

17 Nov 2023 10:08 AM GMT
જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.

પાટણ : આદિવાસી ભીલ સમાજ દ્વારા રામાપીરના મંદિરે નેજા ચડાવી કરાઇ ભવ્ય ઉજવણી, અનેક સાધુ સંતો રહ્યા ઉપસ્થિત....

24 Sep 2023 7:09 AM GMT
પાટણના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ સંતો પહોંચે છે સોમનાથ, જુઓ શું છે મહત્વ

22 Feb 2023 1:35 PM GMT
જુનાગઢમાં શિવરાત્રીના પર્વનું સમાપન, સાધુ સંતો પહોંચ્યા સોમનાથ ધામમાં ભંડારાનું પણ કરાયું આયોજન

ભાવનગર : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સંતો-મહંતો અને NDRFના જવાનોએ યોજી તિરંગા યાત્રા

14 Aug 2022 6:03 AM GMT
હર ઘર તિરંગા ઉત્સવની સાથે ભાવનગર શહેરમાં સાધુસંતોની અધ્યક્ષતામાં NDRF ટીમ દ્વારા તિરંગા યાત્રા યોજાય હતી.

વડોદરા : ગુજરાતના કાશી કહેવાતા ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું આયોજન, સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

9 Jun 2022 8:12 AM GMT
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઇ રહેલા પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવ નો લાભ લેવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા:વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, મંદિરમાં બે સંતના રહેવા મુદ્દે ઘર્ષણ, જુઓ CCTV

11 May 2022 7:21 AM GMT
છાણી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, 2 જુથ વચ્ચે ઘર્ષણ થતા સામસામી પોલીસ ફરિયાદ, જુઓ CCTV

હરિધામ સોખડા વિવાદમાં મોટા સમાચાર સંતો છોડશે હરિધામ

20 April 2022 5:10 AM GMT
સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામ ના ગાદીપતિ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદમાં આખરે જે શંકા હતી તે...

અમદાવાદ : રાજ્યના જાણીતા સંતોએ નિહાળી ફિલ્મ "ધ કાશ્મીર ફાઈલ્સ", કહ્યું તમામ હિન્દુઓએ અચૂક જોવી.

16 March 2022 11:55 AM GMT
“ધ કાશ્મીર ફાઇલ્સ ” આજકાલ ઘણી ચર્ચામાં છે . ત્યારે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ આ ફિલ્મ નિહાળી હતી .