Home > Sankalp Yatra
You Searched For "Sankalp Yatra"
ભરૂચ : પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપના “સંકલ્પ પત્ર” અભિયાનનો પ્રારંભ...
6 March 2024 12:17 PM GMTસંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
સાબરકાંઠા: હિંમતનગરના વક્તાપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
11 Dec 2023 11:07 AM GMTહિંમતનગરના વક્તાપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો
સાબરકાંઠા : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હિંમતનગર...!
6 Nov 2022 6:57 AM GMTગુજરાતમાં ચુંટણીની જાહેરાત થતાની સાથે અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા હિમતનગર આવી પહોચી...
સુરત : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું ઉધનામાં ભવ્ય સ્વાગત, કોંગી આગેવાનો રહ્યા હાજર..
4 Nov 2022 2:45 PM GMTચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકારણનો માહોલ બરાબરનો જામ્યો
પાટણ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં હારીજ ખાતે પહોચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા...
3 Nov 2022 11:56 AM GMTપાટણ જિલ્લાના હારીજ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યોકારોએ...
અમદાવાદ : વિધાનસભા કબજે કરવા કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ નાખશે ગુજરાતમાં ધામા, કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા...
29 Oct 2022 10:46 AM GMTરાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
અંકલેશ્વર: નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાય
5 Sep 2022 8:04 AM GMTઅંકલેશ્વરની ગાર્ડન સીટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંકલ્પ યાત્રા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ હતી
ભરૂચ : આમોદ તાલુકામાં BJP યુવા મોરચા દ્વારા "સંકલ્પ યાત્રા" મેરેથોન યોજાય, યુવા કાર્યકરો રહ્યા હાજર
23 Aug 2021 10:27 AM GMTઆ મેરેથોન દોડનું આમોદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.