Connect Gujarat

You Searched For "Sardar Patel"

અમરેલી: ઉજ્જૈનમાં સરદાર પટેલ પ્રતિમા તોડવામાં આવી, પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહીની કરવામાં આવી માંગ.!

25 Jan 2024 12:50 PM GMT
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો...

અમરેલી:બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાએ સરદાર પટેલની જન્મ જયંતિની કરી અનોખી ઉજવણી, જુઓ શું રાખ્યો ધ્યેય

18 Dec 2023 6:40 AM GMT
સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.

ભરૂચ : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

31 Oct 2023 11:07 AM GMT
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

31 Oct 2023 9:43 AM GMT
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું કરાયું અનાવરણ,ABP ન્યૂઝ ચેનલના સંપાદક રોનક પટેલ રહ્યા ઉપસ્થિત

31 Oct 2023 6:20 AM GMT
આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

જુનાગઢ: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

31 Oct 2023 5:48 AM GMT
જુનાગઢમાં કરવામાં આવ્યુ આયોજનસરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરાયુરન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાસરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ...

PM મોદીની હાજરીમાં કેવડીયા ખાતે એક્તા દિવસની ઉજવણી,સરદાર પટેલને કર્યા નમન

31 Oct 2023 4:11 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. PM આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર...

નર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ

29 Oct 2023 9:07 AM GMT
તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

નર્મદા : PM મોદી તા. 31મી ઓક્ટોબરે SOU ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે...

28 Oct 2023 7:40 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું, જે લોકો 'સરદાર પટેલ'ને માન નથી આપતા; ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.

11 Oct 2022 8:11 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પી.એમ.મોદીના વખાણ કરતાં સરદાર પટેલ સાથે કરી સરખામણી

7 Nov 2021 12:28 PM GMT
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.થરુરનું માનવું છે

દાહોદ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા અને પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમો યોજાયા

31 Oct 2021 11:19 AM GMT
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.