Connect Gujarat

You Searched For "Shamlaji Temple"

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

14 Nov 2023 8:52 AM GMT
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા

અરવલ્લી : 3 વર્ષે એક વાર આવતી અધિક પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું...

1 Aug 2023 12:15 PM GMT
અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા

અરવલ્લી : ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

3 July 2023 12:12 PM GMT
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો

અરવલ્લી : ભગવાન શામળિયાને કરાયો સોનાના આભૂષણો, હીરા જડિત મુકુટ સહિત વિશેષ વાઘા સાથેનો શણગાર

30 Aug 2021 9:06 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

અરવલ્લી : શામળાજીમાં 45 વર્ષીય મહિલાનો વાવ જોતી વેળા લપસ્યો પગ, પછી જે થયું તે એકદમ કમનસીબ

8 Jan 2021 10:58 AM GMT
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે સર્જાયેલી કરૂણાંતિકાનો વિડીયો સામે આવ્યો છે. ભરૂચની રહેવાસી 45 વર્ષીય મહીલાનો વાવના પગથિયા પરથી પગ લપસી જતાં...

અરવલ્લી : ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂનમનો મેળો કરાયો રદ્દ, જાણો શું છે કારણ..!

23 Nov 2020 9:18 AM GMT
અરવલ્લી જિલ્લાની ગીરીકંદરાઓમાં ભરાતો શામળાજીનો સૌથી મોટો મેળો એવો કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે કોરોના મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યો છે.કારતક સુદ...

અરવલ્લી : શામળાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જુઓ શું છે ટાઇમ ટેબલ

8 March 2020 9:58 AM GMT
અરવલ્લી જિલ્લામાં આવેલાંશામળાજી ખાતે હોળી ( પુર્ણિમા)ના દિવસે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડશે ત્યારેમંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો...