Connect Gujarat

You Searched For "Shivling"

ભરૂચ: જંબુસરના કાવી નજીક અરબી સમુદ્રમાંથી મળ્યુ સ્ફટિકનું શિવલિંગ, મંદિરમાં કરાશે સ્થાપન!

8 Feb 2024 6:09 AM GMT
જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા.

સૌરાષ્ટ્રનું “અમરનાથ” : ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભૂ થતો જળાભિષેક, વાંચો ઝરીયા મહાદેવની રોચક કથા..

9 Sep 2023 3:38 AM GMT
પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે આ સાતમ–આઠમની રજા વચ્ચે ભાવિક ભક્તો દ્વારા ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે....

શ્રાવણ માસ વિશેષ :પંચમહાલમાં આવેલ મરડેશ્વર મહાદેવનું અનેરૂ મહત્વ, શિવલિંગ બન્યુ છે મરડ્યા પથ્થરમાંથી

22 Aug 2023 2:59 AM GMT
પવિત્ર શ્રાવણમાં ભગવાન ભોળાનાથના વિવિધ સ્વરૂપોની શિવ ભક્તો આરાધના કરે છે, ગુજરાતમાં પણ અનેક સ્થળે સ્વયંભુ શિવલિંગના શિવ મંદિરો આવેલા છે, તેમાનું એક...

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......

4 Aug 2023 10:35 AM GMT
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ હોય છે. પુજા વખતે શિવલિંગ પર દૂધ, દહીં, મધ, પુષ્પ, ધતૂરા, બિલીપત્ર વગેરે...

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......

3 Aug 2023 10:08 AM GMT
શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃધ્ધિનો વાસ થાય છે.

ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો શિવભક્તોનો માનવ મહાસાગર

18 Feb 2023 8:38 AM GMT
જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી

સાબરકાંઠા: રાયગઢમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઉંચા શિવલિંગનું નિર્માણ

16 Feb 2023 7:40 AM GMT
સાબરકાંઠાના રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિરમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે.

શિવલિંગની પ્રદક્ષિણા કરતી વખતે ન કરો આ ભૂલો, જાણો શું છે કારણ.!

14 July 2022 8:44 AM GMT
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની સાચી અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

અમરેલી : ખોદકામ દરમ્યાન વાવમાં 28 ફૂટ નીચે દટાયેલું શિવ મંદિર મળી આવ્યું, લોકોમાં સર્જાયું કુતૂહલ...

25 Jun 2022 7:35 AM GMT
સૌરાષ્ટ્રમાં જૂની પરંપરાઓ સાથે જુનવાણી સંસ્કૃતિઓ જમીનમાં હજુ ધરબાયેલી છે. આ જમીનમાં ગરક થઈ ગયેલ અતિ પૌરાણિક વાવ વર્ષો બાદ ખોદકામ દરમ્યાન મળી આવી હતી.

આણંદ : અભેટાપુરામાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી, મંદિર બનાવવાની ગ્રામજનોમાં ઈચ્છા

21 Jun 2022 11:49 AM GMT
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી

શિવલિંગ અને દર્શન-પૂજાના સ્થળે જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાશે

19 May 2022 4:29 AM GMT
વારાણસીના જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી સર્વે દરમિયાન શિવલિંગ મેળવવાના દાવા સહિત અન્ય બાબતો અંગે આજે (ગુરુવારે) કોર્ટમાં સુનાવણી થશે.

AIMIM નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યા જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મુદ્દે વિવાદિત પોસ્ટ

18 May 2022 7:21 AM GMT
જ્ઞાનવાપી મસ્જિદ ને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે