Connect Gujarat

You Searched For "Shravan month"

12 જ્યોતિર્લિંગનું મહત્વ : શ્રાવણ માસ દરમ્યાન અહી ઉમટે છે શિવભક્તોનું ઘોડાપૂર, વાંચો તેના પાછળની રોચક કથા

14 Sep 2023 4:27 PM GMT
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભગવાન શિવના દર્શન કરવા ભક્તો અનેક શિવાલયોમાં પહોચ્યા હતા. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ભગવાન...

અમરેલી : સાવરકુંડલા નગર ભભૂત લગાવીને બન્યું “ભૂતોમય”, શ્રાવણ માસના અંતિમ દિવસે નીકળી ભૂતોની શાહી સવારી...

14 Sep 2023 7:08 AM GMT
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા નગર ભભૂત લગાવીને ભૂતોમય બન્યું હોય તેવો અદભુત માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...

10 Sep 2023 9:22 AM GMT
હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.

સુરત : માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

10 Sep 2023 7:39 AM GMT
માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

રાજકોટના ગોંડલ નજીક દાળિયા ગામ અને શાપરવાડી નદીના કિનારે આવેલુ છે સ્વયંભુ દાળેશ્વર મહાદેવ મંદિર,વાંચો શું છે મહત્વ

10 Sep 2023 2:52 AM GMT
ત્યારે ભગવાન શિવના અનેક સ્વરૂપોના દર્શન માટે ભક્તો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

4 Sep 2023 9:30 AM GMT
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

જુનાગઢ: જગ વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ, હર હર મહાદેવનો સંભળાયો નાદ

22 Aug 2023 7:25 AM GMT
શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

શ્રાવણ માસ વિશેષ :પંચમહાલમાં આવેલ મરડેશ્વર મહાદેવનું અનેરૂ મહત્વ, શિવલિંગ બન્યુ છે મરડ્યા પથ્થરમાંથી

22 Aug 2023 2:59 AM GMT
પવિત્ર શ્રાવણમાં ભગવાન ભોળાનાથના વિવિધ સ્વરૂપોની શિવ ભક્તો આરાધના કરે છે, ગુજરાતમાં પણ અનેક સ્થળે સ્વયંભુ શિવલિંગના શિવ મંદિરો આવેલા છે, તેમાનું એક...

ભાવનગર : પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પ્રતિમાની સફાઈ ના થતાં લોકોમાં જોવા મળ્યો રોષ....

19 Aug 2023 10:47 AM GMT
મોક્ષ મંદિર અને બોર તળાવ ગૌરી શંકર સરોવર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે.

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, તો ઉપવાસમાં ટ્રાઈ કરો આ ખીર, આ ખીર વધારશે તમારો સ્ટેમીના.....

12 Aug 2023 12:13 PM GMT
ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે.

અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી, સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો

21 July 2023 5:02 AM GMT
અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે,...

ભરૂચ: ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાનચાલીસાના 40 પાઠ કરાયા, પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો

27 Aug 2022 4:11 PM GMT
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ અને શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું...