Connect Gujarat

You Searched For "Somnath Mandir"

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસોત્સવ કાર્યક્રમનું સમાપન કરાયું…

22 March 2023 12:55 PM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,

સોમનાથ : દરેક રૂમમાંથી દેખાશે અરબી સમુદ્રનો નજારો, 30 કરોડ રૂા.થી બનેલા સરકીટ હાઉસનું લોકાર્પણ

21 Jan 2022 1:21 PM GMT
ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું

સોમનાથ મંદિરની સુરક્ષામાં સજ્જ મરીન પોલીસની બોટના ડ્રાઈવરને છુટા કરાયા, ૪ દિવસથી દરિયાઇ પેટ્રોલીંગ બંધ

18 Oct 2021 7:55 AM GMT
સોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ

ગીર સોમનાથ: સોમનાથ જવાનું થાય તો વોક વે પર અચૂક લટાર મારજો,થશે અદભૂત અનુભૂતિ

23 Aug 2021 9:47 AM GMT
આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના…

ગીર સોમનાથ: ભોળાશંભુની આરાધના માટે ઉમટયું ભાવિક ભક્તોનું ઘોડાપૂર

23 Aug 2021 9:42 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

27 Jun 2021 7:18 AM GMT
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો

21 Jun 2021 11:42 AM GMT
સંસ્કૃત ભાષામાં યોગદાન આપનારનું કરાય છે સન્માન, બે વિદ્વાનોનું કરાયું સન્માન.

ગીર સોમનાથ: સોમનાથ મંદિરના કપાટ ખૂલ્યા, ભક્તોનો ધસારો

11 Jun 2021 6:55 AM GMT
આજથી સમગ્ર રાજ્યના મંદિર અનલોક, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી

10 Jun 2021 12:16 PM GMT
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર

ગીર સોમનાથ: મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે ભ્ક્તોનું ઘોડાપૂર, જુઓ દ્રશ્યો

11 March 2021 6:10 AM GMT
મહાશિવરાત્રિના પાવન પર્વ પર પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું તો સોમનાથ દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો...

ગીર સોમનાથ: કોરોના મહામારી બાદ સોમનાથ ફરી ધમધમતું થયું, એક જ માસમાં 4.37 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

5 Feb 2021 12:10 PM GMT
યાત્રાધામ સોમનાથ ફરી ધમધમવા લાગ્યું છે. કોરોના મહામારીમાં રાહત બાદ મોટી સંખ્યામાં યાત્રીકો સોમનાથ આવી રહ્યા છે.માત્ર જાન્યુઆરી માસમાં જ 4.37 લાખ...

ગીર સોમનાથ: પી.એમ.મોદી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથનો વિકાસ ફાસ્ટટ્રેક પર, જુઓ કયા લેવાયા મહત્વના નિર્ણય

30 Jan 2021 8:16 AM GMT
સોમનાથ મંદીર ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા બાદ સોમનાથનું સુવર્ણયુગ તરફ પુન: પ્રસ્થાન થયું છે. પી.એમ.મોદી ચેરમેન બન્યા બાદ 400 કરોડના...