Connect Gujarat

You Searched For "Statue"

ગોવામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ, મંત્રી સુભાષ ફલ દેસાઈ પર પથ્થરમારો

19 Feb 2024 8:34 AM GMT
ગોવાના મારગાઓ શહેરની નજીકના એક ગામમાં કેટલાક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી.

અમરેલી: ઉજ્જૈનમાં સરદાર પટેલ પ્રતિમા તોડવામાં આવી, પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહીની કરવામાં આવી માંગ.!

25 Jan 2024 12:50 PM GMT
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો...

દશાવતારના દર્શન કરાવતી એકમાત્ર પ્રતિમા નર્મદાના રામપુરા ગામે, જ્યારે બીજી પ્રતિમા અયોધ્યાના ભગવાન શ્રીરામની...

21 Jan 2024 1:12 PM GMT
ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે

રામ મંદિરના ગર્ભગૃહ માટે અરુણ યોગીરાજે બનાવેલ “રામ લલ્લા”ની પ્રતિમાની પસંદગી, PM મોદી 22 જાન્યુઆરીએ કરશે ઉદ્ઘાટન

2 Jan 2024 6:09 AM GMT
બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે રાજ્યના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં...

ઉના : ભાડાસી ગામે વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું...

23 Nov 2023 10:14 AM GMT
તાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વર: રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું કરાયું અનાવરણ,ABP ન્યૂઝ ચેનલના સંપાદક રોનક પટેલ રહ્યા ઉપસ્થિત

31 Oct 2023 6:20 AM GMT
આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

વડોદરા : સાળંગપુર હનુમાનજી પ્રતિમાના ભીંતચિત્રોનો વિવાદ, વૈદિક રીતે ઉગ્ર આંદોલનની સંત સમુદાયની ચીમકી...!

1 Sep 2023 9:54 AM GMT
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: સ્વતંત્રતા પર્વ પર સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

15 Aug 2023 12:06 PM GMT
રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ભરૂચ: વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

9 Aug 2023 9:01 AM GMT
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ: ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

9 Aug 2023 8:09 AM GMT
ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું

વડોદરા: વાડી વિસ્તારમાં 31 ફૂટ ઊંચી બજરંગબલીની પ્રતિમાનું કરાયું નિર્માણ,રૂપિયા 22 કરોડનો થયો ખર્ચ

22 Jun 2023 11:22 AM GMT
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે

સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર

19 Jan 2023 3:34 PM GMT
હીરાનગરી સુરતનો અનોખો મોદી પ્રેમPM મોદીની સોનામાં મુર્તિ તૈયાર કરવામાં આવી156 ગ્રામ સોનાનો કરવામાં આવ્યો ઉપયોગગુજરાતમાં 156 બેઠક જિતતા અનોખી રીતે...