Connect Gujarat

You Searched For "Stone pelting"

રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ

18 April 2024 3:59 AM GMT
રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે...

વડોદરા:એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મુદ્દે ટોળાનો પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત

14 March 2024 7:42 AM GMT
બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

વડોદરા : અભદ્ર ટિપ્પણી મામલે નવાપુરા પોલીસ મથક બહાર 2 જુથ વચ્ચે પથ્થરમારો, 11 શખ્સોની ધરપકડ...

23 Feb 2024 9:46 AM GMT
નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી.

વડોદરા : સાવલીમાં જૂની અદાવતમાં 2 કોમ વચ્ચે થયો પથ્થરમારો, 3 યુવાનો ઇજાગ્રસ્ત...

29 Jan 2024 8:20 AM GMT
વડોદરા જિલ્લાના સાવલીમાં 2 કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામ સામે પથ્થરમારો થયો હતો.

વડોદરા : રામજીની શોભાયાત્રા પર પથ્થરમારામાં 10 લોકોને ઈજા, ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

22 Jan 2024 12:32 PM GMT
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.

નર્મદા : શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા બાદ પોતાના પર હુમલાની વિધર્મીએ કરી હતી ખોટી ફરિયાદ : પોલીસ

10 Oct 2023 11:54 AM GMT
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.

દિલ્હીમાં થયો પથ્થરમારો અને ગોળીબાર, હિંસામાં બે લોકોના મોત, એક ઘાયલ....

10 Oct 2023 10:03 AM GMT
દિલ્હીમાં ગઈકાલે બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો.

વડોદરા : ગણેશ વિસર્જન યાત્રા વેળા મંજુસરમાં 2 જૂથ વચ્ચે બબાલ, 5 લોકોની અટકાયત...

29 Sep 2023 10:43 AM GMT
ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ...

નર્મદા: સેલંબામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો,પોલીસે ટિયર ગેસના સેલ છોડ્ય

29 Sep 2023 10:03 AM GMT
બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો

શાંતિના દુશ્મનો કોણ.? વડોદરા મંજુસરમાં ગણેશ વિસર્જનમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

28 Sep 2023 4:03 PM GMT
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા...

ખેડાના ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાના વિરોધમાં ભરૂચ એકતા એજ લક્ષ્ય સંગઠનનું તંત્રને આવેદન

16 Sep 2023 11:39 AM GMT
ખેડા જિલ્લાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાને ભરૂચના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વખોડી કાઢવામાં આવી છે.