Home > Swaminarayan Mandir
You Searched For "Swaminarayan Mandir"
અંકલેશ્વર : GIDC વિસ્તાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ” યોજાયો...
17 March 2024 6:34 AM GMTGIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા: હિમતનગરના કાંકરોલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવ યોજાશે
21 Dec 2023 7:10 AM GMTકાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દિ મહોત્સવી ઉજવણી કરવામાં આવશે.22 થી 25 સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી
ભરુચ : BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 1100થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો...
13 Nov 2023 10:34 AM GMTભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : જનસંપર્ક અભિયાન હેઠળ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ દ્વારા વિશાળ જનસભા યોજાય...
1 July 2023 12:39 PM GMTકેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે
કચ્છ: ભુજમાં સ્વામિનારાયણ મંદિરના શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી હાજરી
21 April 2023 9:12 AM GMTભુજ જેવા નાના નગરમાં લાખો ભાવિકોના આગમન છતાં કયાં પણ અવ્યવસ્થા કે અશિસ્તતા જોવા મળતી નથી
ભરૂચ : હીરાબાનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો…
29 Oct 2022 12:54 PM GMTવડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ : ગુજરાત સહિત ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહિલાના સર્વાંગી વિકાસનો ખાસ કાર્યક્રમ યોજાયો
2 May 2022 10:23 AM GMTBAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા
3 Aug 2021 11:20 AM GMTકચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ...
વડોદરા : વડોદરામાં મંદિરે દર્શને આવેલાં વલસાડના બિલ્ડરનું મોત, જુઓ મોતનો LIVE વીડીયો
16 July 2021 10:24 AM GMTતમે પ્રભુમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હોવ અને મંદિરમાં દર્શન કરતી વેળા જ તમને મંદિરમાં જ મોત મળી જાય તો કેવું લાગે
ખેડા: વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ફરી વિવાદમાં, જુઓ શું છે નવો વિવાદ
13 March 2021 7:21 AM GMTવડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી તારીખ 14 માર્ચ ના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં ઉભેલા સિદ્ધાંત પક્ષના ચાર...