Connect Gujarat

You Searched For "Unlock"

ભરૂચ: દેવાલયો અનલોક થતાં ભક્તોનો ધસારો

12 Jun 2021 11:08 AM GMT
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.

અમદાવાદ: કોવિડ-19ના નિયંત્રણો સાથે બાગ બગીચા ખૂલ્યા

11 Jun 2021 9:59 AM GMT
રાજ્યમાં કોરોનના કેસમાં ઘટાડો, સરકારે નિયંત્રણો હળવા કર્યા. બગીચામાં જોવા મળી રોનક.

દ્વારકા :દ્વારકાધીશ મંદિર ભકતો માટે થયું "અનલોક:, પ્રથમ દિવસે જ ધસારો

11 Jun 2021 9:17 AM GMT
કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયું હતું મંદિર, ભીડને રોકવા માત્ર 50 વ્યકતિઓને અપાતો પ્રવેશ.

અમદાવાદ: આવતીકાલથી રાજ્યના તમામ મંદિરો થશે અનલોક,ભક્તો નિયમો સાથે ભગવાનના કરી શકશે દર્શન

10 Jun 2021 7:54 AM GMT
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થળો...

ભરૂચ: ઝઘડીયા, રાજપારડી અને ઉમલ્લાના બજારો સપ્તાહમાં 3 દિવસ ફરજિયાત બંધ રહેશે

22 July 2020 4:07 PM GMT
ઝઘડીયા તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને લઈને ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીનો મોટો નિર્ણય. ઝઘડિયા તાલુકાના મોટા ગામો જેવાકે ઝઘડિયા રાજપારડી અને...