Connect Gujarat

You Searched For "Vishwa Hindu Parishad"

ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

5 Oct 2023 9:47 AM GMT
બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું...

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, હિન્દુ નેતાઓ પર થતા હુમલાનો વિરોધ

18 Jan 2023 9:42 AM GMT
દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો...

ભરૂચ: હિન્દુ સંગઠનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે રક્તદાન શિબિર યોજાય, ઉત્સાહભેર કરાયું રક્તદાન

14 Jan 2023 8:10 AM GMT
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ: જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

9 Jan 2023 8:31 AM GMT
ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

સુરત: લવ જેહાદના મુદ્દે ભગવાન મહાવીર કોલેજમાંમાં માથાકૂટ, જુઓ મારામારીના LIVE વિડીયો

23 Nov 2022 11:49 AM GMT
સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ...

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિત ચિંતક અભિયાનનો આવતી કાલથી કરાશે પ્રારંભ, જાણો શું છે અભિયાનનો હેતુ..!

5 Nov 2022 9:08 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક...

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

19 Aug 2022 9:58 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો અપાયા

12 July 2022 7:08 AM GMT
વિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી...

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો

7 July 2022 12:10 PM GMT
નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે

અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ

3 Jun 2022 12:50 PM GMT
નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!

10 April 2022 1:29 PM GMT
ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.

ભરૂચ: પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા

12 Nov 2021 7:29 AM GMT
આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે