Home > Vishwa Hindu Parishad
You Searched For "Vishwa Hindu Parishad"
ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
5 Oct 2023 9:47 AM GMTબજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું...
ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, હિન્દુ નેતાઓ પર થતા હુમલાનો વિરોધ
18 Jan 2023 9:42 AM GMTદેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો...
ભરૂચ: હિન્દુ સંગઠનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે રક્તદાન શિબિર યોજાય, ઉત્સાહભેર કરાયું રક્તદાન
14 Jan 2023 8:10 AM GMTભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ: જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
9 Jan 2023 8:31 AM GMTભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
સુરત: લવ જેહાદના મુદ્દે ભગવાન મહાવીર કોલેજમાંમાં માથાકૂટ, જુઓ મારામારીના LIVE વિડીયો
23 Nov 2022 11:49 AM GMTસુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ...
ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિત ચિંતક અભિયાનનો આવતી કાલથી કરાશે પ્રારંભ, જાણો શું છે અભિયાનનો હેતુ..!
5 Nov 2022 9:08 AM GMTવિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક...
ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત
19 Aug 2022 9:58 AM GMTવિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો અપાયા
12 July 2022 7:08 AM GMTવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી...
અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો
7 July 2022 12:10 PM GMTનૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે
અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ
3 Jun 2022 12:50 PM GMTનર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!
10 April 2022 1:29 PM GMTભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરૂચ: પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા
12 Nov 2021 7:29 AM GMTઆ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે