Connect Gujarat

You Searched For "Walking"

સવારમાં દરરોજ 10 મિનિટ ચાલવાના થાય છે ઘણા ફાયદાઓ, જાણો

14 March 2024 5:45 AM GMT
તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, દરરોજ સવારે ચાલવા જવું શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે.

રાતે જમ્યા પછી તરત કરો આ કામ, ક્યારેય નહીં બનો ડાયાબિટીસના શિકાર....

3 Oct 2023 8:08 AM GMT
ડાયાબિટીસની બીમારી દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઇ રહી છે. કરોડો લોકો આ બીમારીની ઝપટમાં આવી ચુક્યા છે અને તેનાથી પણ વધુ સંખ્યામાં લોકો પર તેનું જોખમ...

બધી કસરતમાં વોકિંગ છે સૌથી બેસ્ટ, ધીમે કે ઝડપથી ચાલવાના છે અનેક ફાયદાઓ, ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે છે ખૂબ જ ઉપયોગી...

19 Jun 2023 12:13 PM GMT
વોકિંગ કરવું એ સારી કસરત છે. ગમે તે રીતે કરતા હોય તે સ્વાસ્થ્ય માટે સારું છે. ફાસ્ટ ચાલ્યા વગર વર્કઆઉટ કરવાની સરળ રીતો પણ છે.

રોજ સવારે ચાલવાથી દૂર થઈ શકે છે આ 7 બીમારીઓ, એક્સપર્ટે જણાવ્યા વોકિંગના ફાયદા

12 March 2023 7:40 AM GMT
રોજ સવારે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે ચરબી ઓછી કરે છે, શુગર અને હૃદયના રોગોમાં મદદ કરે છે.

અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV

26 Feb 2023 7:10 AM GMT
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સુરેન્દ્રનગર: ખેતરના રસ્તે ચાલવા જેવી નાની બાબતે ત્રણ લોકોની હત્યાથી ચકચાર,જુઓ શું છે મામલો

6 Feb 2023 1:15 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાનો ચકચારી બનાવફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટનાપિતા અને પતિ-પત્નીની હત્યાખેતરમાં રસ્તે ચાલવા બાબતે ખેલાયો ખૂની ખેલસુરેન્દ્રનગર...

વધતી ઉંમરે પણ સુંદર અને સ્વસ્થ દેખાવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

15 Nov 2022 6:30 AM GMT
કોરોના મહામારીને કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. પહેલા લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હતા, પરંતુ હવે લોકો સ્વસ્થ રહેવા માટે...

અંકલેશ્વર:પગપાળા હજ કરવા નીકળેલ યુવાનનું કરાયું સ્વાગત,8600 કી.મી.નો પ્રવાસ ખેડી પહોંચશે મક્કા શરીફ

19 July 2022 12:30 PM GMT
કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભરૂચ:ઇલાવ ગામના કાવડયાત્રીઓ ભીમાશંકર જયોતિર્લિંગની 560 કી.મી.ની યાત્રાએ જવા રવાના,ગ્રામજનોએ કરી પુષ્પવર્ષા

19 July 2022 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા

ભરૂચ: હાંસોટના જૂના ઓભાં ગામના 20 યુવાનો કેદારનાથની કાવડયાત્રાએ જવા રવાના,1453 કી.મી.નું અંતર કાપી પહોંચે મહાદેવના ધામમાં

8 July 2022 6:15 AM GMT
જીવના શિવા સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસની ઉજવણી માટે ભક્તો થનગનાટ અનુભવી રહ્યા છે

ખેડા : રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નીકળી, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

28 Feb 2022 7:30 AM GMT
રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે ખેડા જિલ્લાના મહેમદાવાદથી સરસવણી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પિંગનો પ્લાન છે, જતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો

26 Jan 2022 9:47 AM GMT
ઘણા પ્રવાસીઓ છે જેઓ એડવેન્ચર સ્પોર્ટ્સ કરવાનું પસંદ કરે છે. પર્વતોની સફર દરમિયાન, હું માઉન્ટેન બાઇકિંગ, ટ્રેકિંગ અથવા કેમ્પિંગ કરું છું.