Home > Yatra
You Searched For "yatra"
સમગ્ર ગુજરાતમાંથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને મળી રહ્યો છે વ્યાપક જન-પ્રતિસાદ...
12 Dec 2023 11:11 AM GMTઆ રથ પાટણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, અમદાવાદ અને નર્મદા જીલ્લામાં આવી પહોચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય
16 Jun 2023 11:00 AM GMTદેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે.
અમદાવાદ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો
21 Sep 2022 10:01 AM GMTદિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે
17 Sep 2022 8:35 AM GMTગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..!
11 Aug 2022 9:12 AM GMTઆપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે
સુરત : મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો બારડોલીમાં વિરોધ, જુઓ યાત્રા શરૂ થાય તે પહેલા શું થયું..!
12 Jun 2022 10:26 AM GMTસરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
ઉત્તરાખંડ : બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી પ્રસ્થાન થઇ, જાણો તેનો મહિમા અને તેની ગાથા
2 May 2022 7:08 AM GMTશ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.
ભરૂચ: જંબુસરના ગજેરા ગામે મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
18 Nov 2021 2:38 PM GMTઆઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા.18 થી 20 નવેમ્બર દરમ્યાન ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ભવ્ય ઉજવણી
વલસાડ : આસુરામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં 4 રથ જોડાશે, સમીક્ષા બેઠક મળી...
17 Nov 2021 3:56 AM GMTસમસ્ત રાજ્યમાં તા.૧૮ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન આયોજીત આત્મ નિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ યાત્રામાં સહભાગી...
અમદાવાદ : પર્યાવરણના જતન માટે દાંડી સુધી યોજાશે “સાયકલ કૂચ”, ગાંધીનગર ખાતે લાયબ્રેરીનું કરાશે ઉદ્દઘાટન
7 Dec 2019 10:39 AM GMTઅમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 150મી જયંતી પર્વનીઉજવણીના અવસરે બ્રિટન અને ભારતના સમાજસેવી સંગઠન ગોધાર્મિક ફાઉન્ડેશન તરફથી પર્યાવરણના...