અકસ્માતને નોતરું…! : છેલ્લા 1 મહિનાથી ભરૂચ-નર્મદા મૈયા બ્રિજ પર લાઇટનો પોલ નમેલી હાલતમાં, વાહનચાલકોમાં ભય..!
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
રસુલપુર પાસે બાઇક અને કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની એસ્કોર્ટ કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. બિલોરી પેનોરમા હાઇટ પાસે આ ભયાનક અકસ્માત થયો હતો.